GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ ક્યા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949
ગુજરાત નગરપાલિકા ધારો - 1963
નગર આયોજન અને વિકાસ ધારો - 1978
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ પંચોળી દ્વારા કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકવાણી
લોકવિચાર મંચ
લોકઅમૃત
લોકભારતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો.

ગોંડલ
ગઢડા
બોચાસણ
સાળંગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP