GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા ક્યો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

પદ્મશ્રી
પદ્મવિભૂષણ
સંગીતરત્ન
પદ્મભૂષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ?

TV અને વોશિંગમશીન
યંત્રો-મશીનરીમાંથી
ફ્રીઝ અને એરકંડીશનરમાંથી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP