GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઇ સ્થિતિએ હોય છે ?

સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય
આપેલ ત્રણેય સ્થિતિમાં
પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય
પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે.

પ્રકૃતિવિદ્ લિનિયસ
પ્રોફેસર થિઓ ફેસ્ટસ
પ્રોફેસર તલસાણે
પ્રોફેસર આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP