GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
મોગલ સલ્તનતના ક્યા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝયા વેરો) નાંખવામાં આવ્યો હતો ?

અલાઉદ્દીન ખીલજી
અકબર
મુઝફ્ફર શાહ
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ?

ચિત્રવિચિત્રનો મેળો
જખનો મેળો
રવેચીનો મેળો
રાપરદેવનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP