GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નાણાપંચની ગ્રાન્ટમાંથી કયા કામો લઈ શકાતા નથી ?

હાટ બજાર
સ્ટ્રીટ લાઈટ
સોલાર લાઈટ
આંતરિક રસ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ?

નરસિંહ મહેતા, પ્રેમાનંદ
અખો
મીરાંબાઈ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત મુલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી ?

મનોરંજન કર કમિશ્નર
ગ્રામ વિકાસ કમિશ્નર
તાલુકા વિકાસ અધિકારી
જિલ્લા કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ઈ-ગવર્નન્સની કામગીરી માટે SPV તરીકે કોણ કામગીરી બજાવે છે ?

બાયસેગ
ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી
ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી
રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP