GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સીક્યુરીટી ટ્રાન્ઝેક્શન ટેક્ષ (STT) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. STT પ્રત્યક્ષ કર (direct tax) છે. 2. તેની ચૂકવણી સીક્યુરીટી વેચનારે જ કરવાની હોય છે. 3. તે સ્ત્રોત ઉપર જ ઉઘરાવવામાં (TCS - Tax Collected at Source) આવે છે.
ગુજરાતમાં કાષ્ઠ મંદિરનું કામ મહંમદ ગઝનીના આક્રમણ પછી લગભગ અટકી ગયું હોય તેમ કહી શકાય. છતાં નાના દેવમંદિરો, ઘરમંદિરો, ઘર-દેરાસરો વગેરે બ્રિટિશરોના આગમન સુધી સંપૂર્ણ કાષ્ઠના જ બનતાં.
આપેલ બંને
સંવતના પંદરમા અને સોળમા સૈકામાં તથા ત્યારપછીના કાળમાં બંધાયેલા હિન્દુ તથા જૈન મંદિરના બાંધકામના કારીગરો સોલંકી શૈલીનું મૂર્તિવિધાન કે રુપકામ ભૂલી જતાં મૂર્તિવિધાનમાં લોકકળાનું અનુકરણ કર્યું.