Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

સુરેશ જોષી
રાવજી પટેલ
લાભશંકર ઠાકર
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જાયકવાડી પરિયોજના કઈ નદી પર આવેલ છે ?

ભાગીરથી
ક્રિષ્ના
ચંબલ
ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જોગણીમાતાનું પ્રાચીન મંદિર ‘પાલોદર’ કયા જિલ્લામાં આવેલું છે ?

બનાસકાંઠા
મહેસાણા
સાબરકાંઠા
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP