Talati Practice MCQ Part - 1
એન્ટિ સેટેલાઈટ મિસાઈલ સિસ્ટમના પરીક્ષણ માટે ભારત દ્વારા કયું મિશન હાથ ધરવામાં આવ્યું હતું ?

મિશન શક્તિ
મિશન અંતરિક્ષ
મિશન શૌર્ય
મિશન A-SAT

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું ?

સુભાષચંદ્ર બોઝ
કાકા સાહેબ
સરદાર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અલંકાર ઓળખાવો. : – 'ઘરની સઘળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે ?’

ઉત્પ્રેક્ષા
રૂપક
ઉપમા
યમક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP