Talati Practice MCQ Part - 9
'Wings of Fire' ના લેખક કોણ છે ?

જવાહરલાલ નેહરુ
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
આર. કે. નારાયણ
વિલિયમ શેકસપિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જન્માષ્ટમી તહેવાર કઈ તિથિએ ઉજવાય છે ?

શ્રાવણ સુદ પુનમ
શ્રાવણ સુદ આઠમ
શ્રાવણ વદ અમાસ
શ્રાવણ વદ આઠમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે.

સમતોલ
ટેસવાળા
ગળપણવાળા
મસાલેદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલા સામાસિક શબ્દ માટેના યોગ્ય સમાસ ક્યો છે ?
શાળોપયોગી

મધ્યમપદલોપી
તૃતીયા તત્પુરુષ
બહુવ્રીહિ
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP