Talati Practice MCQ Part - 9
'Wings of Fire' ના લેખક કોણ છે ?

વિલિયમ શેકસપિયર
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
આર. કે. નારાયણ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વીર સાવરકરને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા ?

આંદામાન
લક્ષદીપ
તિહાર
યરવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કોણ જુદું પડે છે ?

અભિયાન
હોટલાઈન
ચિત્રલેખા
ઈન્ડિયા ટુડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'વડવાનલ' એટલે

દરિયામાં લાગતી આગ
જંગલમાં લાગતી આગ
વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ
વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP