Talati Practice MCQ Part - 4
"અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ?

ચં.ચી. મહેતા
કિશનસિહ ચાવડા
ક.મુનશી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું ઉદાહરણ “અંત્યાનુપ્રાસ” અલંકારનું છે ?

અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યાં છે
જળનો જવાન જળવતી બને
જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી
હરીના કુળ તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP