Talati Practice MCQ Part - 4
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાનએ કર્યો સાહિત્ય પ્રકાર કહેવાય ?

ખંડકાવ્ય
મહાકાવ્ય
નવલકથા
ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' આ જાણીતા ગીતના રચયિતા કોણ છે ?

મણિભાઈ દેસાઈ
પ્રિયકાન્ત મણિયાર
હરીન્દ્ર દવે
તુષાર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બગીચામાં એક રોલરનો વ્યાસ 1.4 મીટર છે તેમની લંબાઈ 2 મીટર છે. આ રોલરના 10 ચક્કરમાં કાપવામાં આવેલ ક્ષેત્રફળ કેટલા વર્ગ મીટર હોય ?

88
44
22
66

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

પ્રવિણ દરજી
વિનોદી નીલકંઠ
ઝીણાભાઈ દેસાઈ
કિશનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP