GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન “આંતરિક અંકુશ''નો એક હેતુ નથી ?

ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો
કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી
એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય
કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP