સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચનાર વતી નાણાં ઉઘરાવતી અને વેચનાર વતી લેણદારોને નાણાં ચૂકવી આપતી કંપનીને કમિશન કઈ રકમ પર મળશે ?

દેવાદારો પાસેથી મળેલી રકમ
દેવાદારો પાસેથી મળેલી રકમ + લેણદારોને ચુકવેલ રકમ
ચોખ્ખી મિલકત પર
કુલ દેવાદારો + કુલ લેણદારો પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો વેચનાર રાજન લિ. ના ડિબેન્ચર 8% ના ₹ 1,25,000 ના છે. તેના ડિબેન્ચર હોલ્ડર્સને નવી કંપનીના 10%ના ડિબેન્ચર્સ એટલી જ સંખ્યામાં આપવાના છે જેથી તેમને વ્યાજની આવક તેટલી રહે. જો નવી કંપની ડિબેન્ચર ચૂકવે તો તેમણે કેટલી રકમનાં ડિબેન્ચર આપવા જોઈએ ?

₹ 1,20,000
₹ 80,000
₹ 1,00,000
₹ 1,50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અંશતઃ ભરપાઈ શેરને પુરા ભરપાઈ કરવા માટે નીચેના અનામત પૈકી કોના માંથી બોનસ આપી શકાય નહીં.

નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી
સામાન્ય અનામતમાંથી
મૂડી પરત અનામતમાંથી
ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેરના મૂલ્યાંકન સમયે કયા પ્રકારનાં રોકાણો ધ્યાનમાં લેવાશે ?

ધંધાકીય રોકાણો
એક પણ નહીં
બિનધંધાકીય રોકાણો
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એકનોંધી હિસાબી પદ્ધતિની નથી ?

ફક્ત નાના વેપારી જ આ પદ્ધતિથી હિસાબો રાખે છે.
આવશ્યક તેવા મર્યાદિત હિસાબી ચોપડા જ રાખવામાં આવે છે.
દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ થતો નથી.
દરેક વ્યવહારની બેવડી અસર થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP