Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘ગુજરાત’ શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ?

ગુર્જરત્રા
ગૂર્જરદેશ
ગૂર્જરપ્રદેશ
ગુર્જરભૂમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ?

ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નહેરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

સુંદરમ્
રા.વિ.પાઠક
ઉમાશંકર જોષી
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP