Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

હિન્દુ મુસ્લિમ એકતા
બંધારણના ઘડવૈયા
બૌદ્ધ ધર્મનો પ્રચાર
અસ્પૃશ્યતા નિવારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજી માટે ‘મહાત્મા’ શબ્દ સૌ પહેલો કોણે વાપરેલો ?

રવીન્દ્રનાથ ટાગોર
વિનોબા ભાવે
સરદાર વલ્લભભાઈ પટેલ
કોઈક પત્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ માઉન્ટબેટન
ચેમ્સફર્ડ
ડેલહાઉસી
નિક્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP