Talati Practice MCQ Part - 4
દશેબંધુના ઉપનામથી કોણ જાણીતું છે ?

લાલા લજપતરાય
અરવિંદ ઘોષ
ચિત્તરંજનદાસ
મોતીલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
હડુલા કાવ્યપ્રકાર આપનાર કવિ કોણ હતા ?

હરિન્દ્ર દવે
દલપતરામ
પ્રેમાનંદ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP