GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'એફપીઓ' લોગો શાના ઉપર લગાડવામાં આવે છે ?

ટેક્ષટાઈલ, કેમિકલ, રબર, પ્લાસ્ટિક
માંસ, મટનની બનાવટો તથા પેદાશો
ફળ-જ્યુસ, જામ તથા કેન/ટીનમાં પેક કરેલ ફળો અને શાકભાજી ઉત્પાદક વસ્તુઓ
ઉનની બનાવટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ગુજરાતમાંથી મળી આવતાં ખનિજો પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ ખરો નથી ?

ખનિજ તેલ અને કુદરતી વાયુ - ભરૂચ, સુરત
સીસું, જસત, તાંબું - અમદાવાદ, રાજકોટ
બોક્સાઈટ - કચ્છ, જામનગર
ચિનાઈ માટી - સાબરકાંઠા, મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે જેમાં નીચેનાં પૈકી કોણ સાચું બોલે છે ?
શ્રેયાઃ ભાસ્કરાચાર્યે “લીલાવતી ગણિત'' નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું હતું.
યશ : દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને “ગણિતશાસ્રના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય (0) ની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી.

હાર્દ અને યશ
શ્રેયા, માનસી અને હાર્દ
શ્રેયા, યશ અને માનસી
યશ અને માનસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP