GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ગુજરાતમાંથી મળી આવતાં ખનિજો પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ ખરો નથી ?

ખનિજ તેલ અને કુદરતી વાયુ - ભરૂચ, સુરત
બોક્સાઈટ - કચ્છ, જામનગર
ચિનાઈ માટી - સાબરકાંઠા, મહેસાણા
સીસું, જસત, તાંબું - અમદાવાદ, રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
શબ્દકોશ મુજબ સાચો ક્રમ કયો છે ?

અગ્રિમ, અગ્નિ, અજસ્, અજશ
અજશ, અગ્નિ, અગ્રિમ, અજસ્
અગ્નિ, અગ્રિમ, અજશ, અજસ્
અગ્રિમ, અગ્નિ, અજશ, અજસ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે જેમાં નીચેનાં પૈકી કોણ સાચું બોલે છે ?
શ્રેયાઃ ભાસ્કરાચાર્યે “લીલાવતી ગણિત'' નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું હતું.
યશ : દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને “ગણિતશાસ્રના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય (0) ની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી.

શ્રેયા, માનસી અને હાર્દ
શ્રેયા, યશ અને માનસી
હાર્દ અને યશ
યશ અને માનસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP