Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

રવીન્દ્રનાથ ટાગોર
શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે
શ્રીમદ્ રાજચંદ્ર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
પૃથ્વીના જે વિભાગમાં સૂર્યના સીધાં કિરણો પડે છે તે વિભાગને શું કહેવામાં આવે છે ?

ઉષ્ણ કટિબંધ
મહાદ્વીપ
શીત કટિબંધ
રણપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP