સામાન્ય જ્ઞાન (GK)
જીગુરાત (ZIGURAT) કઇ સંસ્કૃતિની અજાયબી છે ?

બેબીલોન સંસ્કુતિ
સિંધુ સંસ્કૃતિ
મિસર સંસ્કૃતિ
ગ્રીક સંસ્કૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

બ્રહ્મસુત્ર
ઉત્તર મીમાંસા
ઈશોપનિષદ
માંડુક્ય ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

માત્ર 1,2,3,4
માત્ર 2,3,4
માત્ર 1,2,3
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP