GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
Znના સળિયાને કોપર નાઈટ્રેટના દ્વાવણમાં મૂકી અવલોકન કરતાં___

Cu2+ નું ઓક્સિડેશન થાય છે
Zn પર CU જમા થાય છે
CU પર Zn જમા થાય છે
દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા ?

ઝવેરચંદ મેઘાણી
કવિ સુંદરમ્
ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
વિતરણના પાંચમા દશાંશકની કિંમત ___ સાથે એકાકાર થાય છે.

મધ્યસ્થ
આપેલ તમામ
દ્વિતીય ચતુર્થક
પચાસમા શતાંશક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP