ગ્રીન બિલ્ડીંગનું પ્રમાણપત્ર મેળવનારું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

આકાશ મિસાઈલ પ્રણાલી અંગે યોગ્ય વિધાન /વિધાનો પસંદ કરો.
1. આકાશ મિસાઈલની મારક ક્ષમતા 25 કી.મી ની છે.
2. આકાશ મિસાઈલ ભૂમિથી હવામાં પ્રહાર કરી શકે છે.
3. આકાશ મિસાઈલનો વિકાસ ઈન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP)અંતર્ગત કરવામાં આવ્યો છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?