આઇ.પી.સી. અનુસાર ખોટા પુરાવા ઉભા કરવા એ કેવો ગુનો છે ? કોગ્નઝેબલ બિનજામીનપાત્ર નોન કોગ્નેઝેબલ સમાધાનલક્ષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ? અમીર ખુશરો સુલતાન અહેમદશાહ અકબર બૈરામખાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીનગરના નિર્માણમાં ભાગ ભજવનાર શિલ્પી કોણ હતા ? પીરાજી સાગરા આપેલ પૈકી એક પણ નહીં પ્રભાશંકર સોમપુરા બાલકૃષ્ણ દોશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘ભારત એ એક રાજ્યોનો સમૂહ છે.’ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આવું કહેવાય છે ? અનુચ્છેદ - 6 અનુચ્છેદ - 1 અનુચ્છેદ - 3 અનુચ્છેદ - 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અન્વેષણ (Investigation) અંગે કયું વિધાન ખોટું છે? અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
IPC - 1860ની 312 થી 314 ની કલમો હેઠળ કઈ જોગવાઈ આપવામાં આવી છે ? ગર્ભપાત કરાવવો જન્મ છુપાવવો આપેલ તમામ ઠગ હોવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં મનોવિજ્ઞાનનો વિષય સૌપ્રથમ કઈ યુનિર્વસિટિ માં સામેલ થયો ? બિહાર દિલ્હી કોલકતા ગુજરાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય રિઝર્વ બેંકનું વડુ મથક કયાં આવેલું છે ? ચેન્નઈ કોલકતા દિલ્હી મુંબઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં વડોદરા ખાતે મનોવૈજ્ઞાનિક હોસ્પીટલ કોણે બંધાવી હતી ? ચિરન્મય વાસુકી બી.એમ. મલબારી પ્રતાપસિંહ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ–ત્રીજા TRUE ANSWER : ? YOUR ANSWER : ?