ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? સુરત તાપી વડોદરા નર્મદા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એશિયાટીક સિંહની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં આવેલી છે ? ભાવનગર અમરેલી પોરબંદર જૂનાગઢ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર કયા તળાવ પાસે આવેલું છે ? વિપ્રા સુનયના ગોમતી યમુનાજી ઘાટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરૂ અને ઈસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? ખંભાત (ખેડા) ઊંઝા (મહેસાણા) પાલનપુર (બનાસકાંઠા) હિંમતનગર (સાબરકાંઠા) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે ? આણંદ અરાવલી ભરૂચ નવસારી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'શબરી ધામ મંદિર' નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે ? ડાંગ વલસાડ નર્મદા સાબરકાંઠા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ જોડકા માંથી અયોગ્ય જોડ પસંદ કરો. અડીકડીની વાવ-જૂનાગઢ દૂધિયા વાવ-ભદ્રેશ્વર કાજીવાવ-હિંમતનગર રાણકી વાવ-પોરબંદર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર ક્યાં શહેરમાં બનાવવામાં આવ્યું છે ? અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ? બોટાદ અમરેલી અમદાવાદ મોરબી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ ખુલ્લામાં શોચક્રિયા-મુક્ત જાહેર કરાયો ? ડાંગ અમદાવાદ નર્મદા બારડોલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?