રૂ.630 માં એક કે૨મબોર્ડ વેચવાથી 5% નફો મળે છે. વેપારીએ આ કેરમબોર્ડ શી કિંમતે ખરીદ્યું હશે ? રૂ.605 રૂ.625 રૂ.600 રૂ.635 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો નોટબુકના ભાવમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો 100 રૂ. માં 2 નોટબુક વધુ ખરીદી શકાય છે. તો એક નોટબુકનો ભાવ કેટલો હશે ? 12.2 12.50 10 15 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વેપા૨ીએ રૂા.500 છાપેલી કિંમત ૫૨ 5% વળતર આપીને વેચતા તે વસ્તુ ૫૨ વેપા૨ીને 25% નફો મળતો હોય તો વેપારીએ તે વસ્તુ રૂા. ___ કિંમતે ખરીદી હોય. 512 675 480 380 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
11 ખુરશીઓની ખરીદકિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂ.140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ? રૂ. 90 રૂ. 40 રૂ. 30 રૂ. 60 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દસ પેન્સિલના પેકેટમાંથી દરેક પેન્સિલ બે રૂપિયે વેચતા વેપારીને 11(1/9)% નફો મળે છે. વેપારીએ આ પેકેટ કેટલી કિંમતે ખરીદ્યું હશે ? રૂ. 22 રૂ. 18 રૂ. 20 રૂ. 31(1/9) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય ? 25 15 24 20 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોઈ એક વસ્તુની મૂ.કિ. રૂ. 60 છે. 5% નફો લેવા વસ્તુને કેટલા રૂપિયામાં વેચાય ? રૂ. 65 રૂ. 90 રૂ. 63 રૂ. 70 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂા.16,000 નો મોબાઈલ વેચતાં 20% ખોટ ગઈ, તો કેટલાં રૂપિયા ખોટ થાય ? 20 3.20 3200 32 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
60 રૂ.માં 45 નારંગી વેચતાં 20% ખોટ જાય છે. તો 112 રૂ. માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 56 નારંગી 90 નારંગી 52 નારંગી 15 નારંગી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂા.16 માં એક વસ્તુ વેચવાથી તેની મૂળકિંમત જેટલા ટકા ખોટ જાય છે, તો એ વસ્તુની મૂળકિંમત કેટલી હશે ? 64 રૂપિયા 80 રૂપિયા 80 અથવા 20 રૂપિયા 20 રૂપિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?