સમષ્ટિના પ્રાચલના આગણન માટે બે સંખ્યાઓ કે જેની વચ્ચે સમષ્ટિના પ્રાચલની કિંમત હોવાનું માનવામાં આવે છે તેને ___ કહે છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ભાગીદારી પેઢીના વિસર્જન વખતે ચૂકવવાની બાકી રકમની ચુકવણીનો યોગ્ય ક્રમ કયો છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નિરાકરણીય પરિકલ્પના સાચી હોય, પરંતુ પરીક્ષણ દ્વારા તે નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે તો તેને ___ કહે છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ગાંધીનગર સ્થિત ગીફ્ટ સીટી(GIFT) નું પૂરું નામ જણાવો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

1, 1, 2, 3, 5, ___

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?