ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ? સિધ્ધપુર દ્વારકા ચાણોદ પ્રભાસ પાટણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સીદીઓની ધમાલને અમુક અંશે મળતું આવતું શિકાર નૃત્ય કયાં થાય છે ? માંડવા ચોરવાડ ઉત્તર ગુજરાત ધરમપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. આપેલ તમામ શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જમિયલશા પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર બોટાદ કચ્છ જુનાગઢ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એલિસબ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે ? આમાંના કોઈ જ નહીં એલિસ ઇન વન્ડરલેન્ડ અંગ્રેજ અધિકારીનાં પત્ની અંગ્રેજ અધિકારી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. વડુથલ આનંદનગર આનંદપુર વડોદરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા 'પિતા' તરીકે કોણ પ્રખ્યાત છે ? અંબાલાલ સારાભાઈ લોર્ડ બીશપ કાર રણછોડદાસ ગીરધરદાસ ટી.એસ. હોપ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતનો અગત્યનો 'પશુમેળો' નીચેનામાંથી કયો છે ? તરણેતરનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો વૌઠાનો મેળો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ? કાયાવરોહણ મહુડી પાલીતાણા શંખેશ્વર TRUE ANSWER : ? YOUR ANSWER : ?