ગુજરાતનો અગત્યનો 'પશુમેળો' નીચેનામાંથી કયો છે ? શામળાજીનો મેળો ભવનાથનો મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે ? તારંગા હસ્તગીરી પાલીતાણા ભદ્રેશ્વર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ? રસિક પ્રણાલી સખી પ્રણાલી વારકરી પ્રણાલી ગૌડિયા પ્રણાલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતની સાક્ષરભૂમિ તરીકે કયું શહેર ઓળખાય છે ? ભાવનગર વડોદરા સુરત નડિયાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'જય જય ગરવી ગુજરાત' ના રચયિતા કવિ કોણ ? નરસિંહ મહેતા દલપતરામ નર્મદ દયારામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?