કયા કલાકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે ? નંદલાલ બોઝ એમ. એફ. હુસેન રવિશંકર રાવળ રવિ વર્મા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ? પિરાજી સાગરા - ચિત્રકાર રવિશંકર રાવળ - ચિત્રકાર અંજલિ મેઢ - ચિત્રકાર સોમાલાલ શાહ - ચિત્રકાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ? ગૌડિયા પ્રણાલી સખી પ્રણાલી વારકરી પ્રણાલી રસિક પ્રણાલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં મહિલાઓ માટેનું પ્રથમ ગુજરાતી ભાષામાં સામાયિક 'સ્ત્રી બોધ' પારસી અને હિન્દુ સુધારાવાદીઓ દ્વારા કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલ હતું ? 1857 1832 1865 1861 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો. યોગઃ કર્મસુ કૌશલમ્ સર્વજન હિતાય, સર્વજન સુખાય જાગૃતમ અહર્નિશમ્ બહુજન હિતાય બહુજન સુખાય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી ભાષા નીચેના પૈકી કઇ ભાષામાંથી ઉદ્દભવી ? પાલી મારું પ્રાકૃત દીન્ગલ ગુર્જર અપભ્રંશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ? આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં દેવી વાદ્ય તરીકે કયું જાણીતું છે ? સુંરદો રાવણ હથ્થો મૃદંગ જંતર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે ? જગત મંદિર મુખ્ય મંદિર દ્વારકાધીશનું મંદિર કૃષ્ણ મંદિર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર સુરેન્દ્રનગર ગીર સોમનાથ જુનાગઢ TRUE ANSWER : ? YOUR ANSWER : ?