જે પોષતું તે મારતું ; શું એ નથી ક્રમ કુદરતી ? -ક્યો છંદ છે ? દોહરો હરિગીત મંદાક્રાન્તા સવૈયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાખનાર વાઈસરોય નીચેનામાંથી કોણ છે ? લોર્ડ કઝવે લોર્ડ રિયન લોર્ડ મેયો લોર્ડ લિયન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે. ખૂબ અધીરા બની જવું ઉમંગમાં આવી જવું સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?