અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો : હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ પૂરતો સીમિત છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હા, જે નવેમ્બર 2016 માં અવસાન પામ્યા હતા, તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા ? અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ હિમાચલ અને પંજાબ જમ્મુ -કાશ્મિર અને આસામ બિહાર અને મેઘાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામીન મદદરૂપ છે ? વિટામીન A વિટામીન E વિટામીન K વિટામીન D TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શ્રૃંખલામાં આ પછીની સંખ્યાને શોધો. 2, 5, 11, 23, 47, ... 79 83 95 101 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી ? 6 એપ્રિલ 1932 12 માર્ચ 1931 6 એપ્રિલ 1930 12 માર્ચ 1930 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેકટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ? અકબર શાહજહાં ઔરંગઝેબ જહાંગીર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની 2012 ની ચૂંટણીમાં બરાક ઓબામાએ કોને હરાવ્યા હતા ? બિલ ક્લિન્ટન જ્યોર્જ બુશ જોન મૅકેઈન મિટ્ રોમની TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચિકનગુનિયા શાનાથી થાય છે ? બેક્ટેરિયા ચેપી મચ્છર પ્રદૂષિત જળ પ્રદૂષિત હવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ? ડબલ્યૂ. સી. બેનર્જી ઍન્ની બિસેન્ટ એ. ઓ. હ્યુમ વિઠ્ઠલભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?