'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ? મોગલ બાંધકામની ભવ્યતા ઈન્ડિયન નેશનલ આર્મી 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ ભારતના ભાગલા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શહેનશાહ અકબરે કયા રાજ્યની રાજકુંવરી સાથે લગ્ન કરેલા ? બીકાનેર આગ્રા આમેર અજમેર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેંચો વચ્ચે "કર્ણાટક વિગ્રહ" નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા ? 1 4 3 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? રમ્યા વિદ્રોહ ખોંડ વિદ્રોહ સંથાલ વિદ્રોહ મુંડા વિદ્રોહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી. ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હિન્દ સ્વરાજ - ઈન્ડિયન હોમરૂલના લેખક કોણ છે ? મહાત્મા ગાંધી ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક જવાહરલાલ નહેરુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગોવિંદ ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ કયા વંશના હતા ? ગુર્જર પ્રતિહાર પાલ ચાલુક્ય રાષ્ટ્રકૂટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વેલેસ્લી લોર્ડ વિલિયમ બેન્ટિક સર આયરફૂટ લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ? વિક્રમશીલા વિશ્વવિદ્યાલય નાલંદા વિશ્વવિદ્યાલય તક્ષશિલા વિશ્વવિદ્યાલય વલ્લભી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ? હિંદછોડો લડત બંગભંગની લડત ચંપારણ સત્યાગ્રહ દાંડીકૂચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?