ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતું છે ? સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ દાદાભાઈ નવરોજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". જવાહરલાલ નેહરુ આંબેડકર મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ? મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ બાલ ગંગાધર ટિળક લાલ બહાદુર શાસ્ત્રી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ? ગૌતમ સારાભાઈ મૃણાલિની સારાભાઈ અનસુયાબેન સારાભાઈ વિક્રમ સારાભાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ગરીબોના રઘુરામ રાજન' તરીકે કોણ ઓળખાય છે ? બિમલ જલાન રઘુરામ રાજન વિરલ વી. આચાર્ય ઊર્જિત પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ? બળવંતરાય મહેતા ઈન્દુલાલ યાજ્ઞિક મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ? અવનિન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ રવીન્દ્રનાથ ટાગોર માનવેન્દ્રનાથ ટાગોર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ? સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી જમશેદજી તાતા રવિશંકર મહારાજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? કાકાસાહેબ કાલેલકર પન્ના નાયક દામોદર બોટાદકર સ્વામી આનંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે ? રાષ્ટ્રીય શિક્ષા દિવસ રાષ્ટ્રીય જલ દિવસ રાષ્ટ્રીય પરિવર્તન દિવસ રાષ્ટ્રીય ગૌરવ દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?