ગુજરાત વિસ્તારનું ગુર્જરત્રા(ગુજરાત) નામ કયા શાસકના સમયમાં પ્રચલિત થયું ? ભીમદેવ પ્રથમ સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ પ્રથમ કુમારપાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આદિવાસી આંદોલન અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. મુંડા વિદ્રોહ- ગુજરાત સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ ખાસી વિદ્રોહ બંગાળ ખૌડ આંદોલન-ઓડિશા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સિંહ જ્યારે એકથી વધારે સંખ્યામાં સમૂહમાં હોય તો તે સમૂહને શું કહેવાય ? પ્રાઈડ ગૃપ માસ કલસ્ટર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ? અનુચ્છેદ 323 ક અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 312 અનુચ્છેદ 311 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? જૈન શૈવ બૌદ્ધ વૈષ્ણવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિતયમાં કેવી રીતે ઓળખાય છે ? નવલિકા આત્મકથા આખ્યાન નવલકથા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યનો સ્થાપના દિન વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ? 31 ડીસેમ્બર 1લી મે 26 જાન્યુઆરી 31 માર્ચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કિરાતાર્જુનીયમ - ભારવિ કથાસરિતસાગર - સોમદેવ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત ગીતગોવિંદ - જયદેવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માનવ અધિકારોની ઘોષણા કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 1948 1950 1949 1951 TRUE ANSWER : ? YOUR ANSWER : ?