નીચેનામાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી ભૂલ છે ? ભરપાઈ ચૂકની ભૂલ બાકી અંગેની ભૂલ વિસરચૂકની ભૂલ સિદ્ધાંતની ભૂલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્તમાનમાં કોમ્પ્યુટરની કઈ પેઢી કાર્ય કરી રહી છે ? સાતમી છઠ્ઠી ચોથી પાંચમી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વલણને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે ? ચક્રીય વધઘટ યાદચ્છિક વધઘટ મોસમી વધઘટ દીર્ધકાલીન વધઘટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડિબેન્ચર પરતનિધિના રોકાણો પર થયેલ નફો કયા ખાતે લઈ જવાય છે ? ડિબેન્ચર પરત નિધિ ખાતે ડિબેન્ચર ખાતે આપેલ પૈકી એક પણ નહીં નફા-નુકશાન ખાતે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઑડિટીંગના મુખ્ય હેતુઓ અને ગૌણ હેતુઓ સિવાયના અન્ય હેતુઓ ક્યા છે ? આપેલ તમામ કર્મચારીઓ પર નૈતિક અંકુશ વિશ્વસનીયતામાં વધારો કરવા કંપનીધારાની જોગવાઈનું પાલન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી ગુજરાતનો કયો મેળો ‘‘હાથીધરાનો મેળો" તરીકે પણ ઓળખાય છે ? ગોળ ગધેડાનો મેળો આમલી અગિયારસનો મેળો ગાય ગોહાટીનો મેળો કાત્યોકનો મેળો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઑડિટરનો અહેવાલ એ કંપની માટે શું છે ? સલાહ છે. નફો-નુકસાન છે. નિર્ણય છે. જવાબદારી છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી અધિક નફો શોધવાનું સૂત્ર જણાવો. અધિક નફો = સરેરાશ નફો - સામાન્ય નફો અધિક નફો = સરેરાશ નફો – સામાન્ય અપેક્ષિત નફો અધિક નફો = સરેરાશ નફો – પાકો નફો અધિક નફો = સામાન્ય નફો – સરેરાશ નફો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંચયોની ગણતરી કરવાની પદ્ધતિના શોધકનું નામ જણાવો. પિંગળા બર્નુલી હેમચંદ્રાચાર્ય રેન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?