અઢીસો રૂપિયામાંથી સવાસો બાદ કરીને પોણી સો રૂપિયા ઉમેરતા કેટલા રૂપિયા થશે ? 224.75 રૂપિયા 225 રૂપિયા 200 રૂપિયા માંથી એક પણ નહી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ? લાલુપ્રસાદ યાદવ જયલલિતા ચંદ્રાબાબુ નાયડુ મમતા બેનર્જી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ? આમાંથી કોઈ નહીં આપેલ બંને ગુણચંદ્રસૂરિ રામચંદ્રસૂરિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ? ભાઇઓ પત્ની મા – બાપ બાળકો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"આભ તુટી પડવુ" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. ધોધમાર વરસાદ આવવો ઓચિંતી મુશ્કેલી ઉભી થવી વીજળીનો ગડગડાટ થવો મુશ્કેલીનોસામનો કરવો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નર્મદા નદી ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી પ્રવેશ કરે છે ? પંચમહાલ નર્મદા વડોદરા દાહોદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો કયાં કર્યો હતો ? શ્રી હરીકોટા ચાંદીપુર યુમ્બા પોખરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી. ક્ષેમેન્દ્ર શ્રીહર્ષ કલ્હણ પદ્મગુપ્ત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ? પન્નાલાલ પટેલ કવિ નર્મદ મણિશંકર ભટ્ટ રાવજી પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?