નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે ! પૃથ્વી અનુષ્ટુપ વસંતતિલકા શિખરિણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને હરિગીત મનહર શાર્દૂલવિક્રીડિત સવૈયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો."દીપકના બે દીકરા, કાજળ ને અજવાશ, એક કપૂત કાળું કરે, બીજો દીયે પ્રકાશ" ચોપાઈ સવૈયા દોહરો મનહર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ચોપાસે વલ્લિઓથી, પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય. ચોપાઈ સવૈયા સ્ત્રગ્ઘરા હરિગીત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ સ્ત્રગ્ઘરા મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી મંદાક્રાંતા છંદનું બંધારણ સૂત્ર કયું છે ? મ ભ ન ત ત ગા ગા ય મ ન સ ભ લ ગા જ સ જ સ ય લ ગા મ સ જ સ ત ત ગા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ નથી ? "અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા" "ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા...!" "ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂંદી વળો" "ધમાલ ન કરો, જરાય નહિ નેન, ભીના થજો" TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો શાર્દૂલવિક્રીડિત હરિગીત વસંતતિલકા શિખરિણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! છંદ લખો. શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિગીત TRUE ANSWER : ? YOUR ANSWER : ?