પછાતવર્ગોમાં ક્રિમિલેયર (Creamy layer) નિશ્ચિત કરવા માટે નીચેના પૈકી કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ? જસ્ટીસ આર. એન. માધોલકર સમિતિ જસ્ટીસ આર. એ. મિશ્રા સમિતિ જસ્ટીસ રામનંદન સમિતિ જસ્ટીસ રાજેન્દ્ર સચાર સમિતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ એક્ષ-સીટુ બાયોરેમેડીએશન (જૈવિક બાહ્ય નિષ્કરણ) (Ex-Situ bioremediation) તકનીક છે ?i. જૈવિક વૃધ્ધિકરણ (Biougmentation) ii. જૈવિક ગંજ (Biopile) iii. જમીન ખેતી (Land farming) ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત i અને ii ફક્ત iii TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલ ઈન્ડીયા દ્વારા બહાર પાડવામાં આવેલા ઈન્ડીયા કરપ્શન સર્વે (India Corruption Survey) 2019 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. રાજસ્થાન સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય તરીકેનો ક્રમ ધરાવે છે કે જ્યાં 78% નાગરીકો લાંચ આપે છે.ii. રાજસ્થાન બાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાન પર આવે છે.iii. અહેવાલ અનુસાર 2019 માં ભારતમાં ભ્રષ્ટાચારનો દર 10% ઘટ્યો છે.iv. લાંચ આપતા લોકોની ટકાવારી 2018 માં 58% થી ઘટીને 2019 માં 51% થઈ છે. ફક્ત i, ii અને iii ફક્ત ii, iii અને iv i, ii, iii અને iv ફક્ત i, iii અને iv TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના એટર્ની જનરલ બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? તેની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. તેને ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક્ક રહેશે. તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય છે. તે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સલાહ આપે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રાણીકોષમાં નીચેના પૈકી કઈ કોષ અંગિકા હોતી નથી ? આપેલ પૈકી એક પણ નહીં અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum) કોષરસપટલ (cell membrane) કોષ દિવાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ એ ___ ના લીધે થાય છે. કાર્બન ડાયોક્સાઈડ ધૂળના કણો હિલીયમ પાણીની બાષ્પ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતની આબોહવાકીય લાક્ષણિકતાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. દક્ષિણના જિલ્લાઓ ભેજવાળી આબોહવા અનુભવે છે જ્યારે ઉત્તરના ક્ષેત્રો સૂકી આબોહવા અનુભવે છે. ii. દક્ષિણના જિલ્લાઓ સૂકી આબોહવા અનુભવે છે જ્યારે ઉત્તરના લોકો ભેજવાળી આબોહવા અનુભવે છે.iii . ગુજરાત રાજ્યનો સરેરાશ વરસાદ 33 થી 152 cm ની મર્યાદામાં બદલાય છે. ફક્ત i અને ii ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત i અને iii TRUE ANSWER : ? YOUR ANSWER : ?
(નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે :'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી'A & B’ એટલે A એ B કરતા નાનો નથી 'A # B” એટલે A એ B કરતા મોટો નથીઆપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો.વિધાનો : V&D,D%T,K$T,K#F તારણો : (I) V%F (II) V%K જો તારણ । અથવા II સાચું છે. જો માત્ર તારણ I સાચું છે. જો તારણ । કે II પૈકી કોઈપણ સાચા નથી. જો માત્ર તારણ II સાચું છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો.એક બોર્ડની પરીક્ષામાં, જીવવિજ્ઞાનમાં 55% પાસ થયા, અંગ્રેજીમાં 64% પાસ થયા, 56% સમાજવિદ્યામાં પાસ થયા, 24% જીવવિજ્ઞાન અને અંગ્રેજીમાં, 35% અંગ્રેજી અને સમાજવિદ્યામાં, 27% જીવવિજ્ઞાન અને સમાજવિદ્યામાં, અને 5% એકપણ વિષયમાં નહીં.તમામ ત્રણેય વિષયોમાં પાસ હોય તેમની ટકાવારી કેટલી ? 3 6 4 આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જોડકાં જોડો.i. ધી ડીપ્રેસ્ડ ક્લાસ મિશનii. સોશ્યલ સર્વિસસ લીગiii. ડેક્કન એજ્યુકેશન સોસાયટીiv. સંબાદ કૌમુદીa. રાજા રામમોહન રાયb. બાલગંગાધર તીલકc. નારાયણ મલ્હાર જોશીd. વિઠ્ઠલ રામજી શિંદે i-c, ii-d, iii-a, iv-b i-d, ii-c, iii-a, iv-b ii-d, ii-c, iii-b, iv-a i-c, ii-d, iii-b, iv-a TRUE ANSWER : ? YOUR ANSWER : ?