આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ એ ___ નો ભાગ છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

યુનિટ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

GST કાયદામાં આપેલ વ્યાખ્યાઓના સંદર્ભમાં નીચેની બાબતો ધ્યાનમાં લો.
(I) ‘ધંધા’ની વ્યાખ્યા કલમ 2(17) આપે છે.
(II) માલ અથવા સેવા અથવા બંને પૂરી પાડવાના સંદર્ભમાં ‘‘અવેજ''ની વ્યાખ્યા કલમ 2(31) આપે છે.
(III) “ઇલેક્ટ્રોનિક વાણિજ્ય ઓપરેટર"ની વ્યાખ્યા કલમ 2(52) આપે છે.
(IV) ‘માલ’’ની વ્યાખ્યા કલમ 2(45) આપે છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કયું સાચું નથી ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલ નાણાંકીય હિસાબી પધ્ધતિ અને સંચાલકીય હિસાબી પધ્ધતિ વચ્ચેના તફાવત વાંચો અને કયું ખોટું છે તે નક્કી કરો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

રાજકોષીય નીતિના ભાગ તરીકે, સરકારે ખાદ્યપુરવણી અંદાજપત્ર જાળવી રાખવું જોઈએ કે જેથી અર્થતંત્રને આર્થિક મંદી અને આર્થિક ઉદાસીનતામાંથી બહાર લાવી શકાય. ખાદ્યપુરવણી અંદાજપત્ર બનાવવા...
(I) જાહેર ખર્ચના સ્તરને યથાવત્ રાખીને, પરંતુ કરવેરાનો દર ઘટાડીને અંદાજપત્ર બનાવવું.
(II) કરવેરાનો દર યથાવત્ રાખીને, પરંતુ જાહેર ખર્ચમાં વધારો કરીને અંદાજપત્ર બનાવવું.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?