આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ એ ___ નો ભાગ છે. આંકડાશાસ્ત્રીય પ્રક્રિયા નિયંત્રણનો આંકડાશાસ્ત્રીય નિવારણ અને અંકુશનો આંકડાશાસ્ત્રીય ઉત્પાદન નિયંત્રણનો આંકડાશાસ્ત્રીય કિંમત નિયંત્રણનો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યુનિટ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેની સ્થાપના 1984માં થઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં તે IDBI ના ગૌણ એકમ છે. તેનું કાર્ય નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા જૂથોની બચતને શૅરમાં રોકાણ કરવા માટે ગતિશીલ બનાવવા માધ્યમ બનવાનું છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એસેસીની કરઘટના (Tax incidence) ___ પર આધાર રાખે છે. કરવેરાના દર પર તેના રહેઠાણના દરજ્જા પર તેની નાગરિકતા પર તેની આવક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ બોર્ડ (ASB)ના સ્પષ્ટીકરણ મુજબ ભાડાપટ્ટો (Lease) કયા ભારતીય હિસાબી ધોરણ (Ind AS) માં સમાવિષ્ટ છે ? Ind AS-11 Ind AS-19 Ind AS-16 Ind AS-7 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આવકવેરાના દરો ___ દ્વારા નક્કી થાય છે. નાણાંકીય પંચ વાર્ષિક નાણાંકીય કાયદા નાણાં મંત્રાલય આવકવેરાના કાયદા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઑડિટર જ્યારે નાણાકીય પત્રકનું ઑડિટ કરવાનું આયોજન કરે ત્યારે ___ નું પાલન જરૂરી છે. આપેલ પૈકી એક પણ નહીં ઑડિટીંગના ધોરણો સેક્રેટેરીયલ ધોરણો પડતર ઑડિટના ધોરણો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
GST કાયદામાં આપેલ વ્યાખ્યાઓના સંદર્ભમાં નીચેની બાબતો ધ્યાનમાં લો.(I) ‘ધંધા’ની વ્યાખ્યા કલમ 2(17) આપે છે.(II) માલ અથવા સેવા અથવા બંને પૂરી પાડવાના સંદર્ભમાં ‘‘અવેજ''ની વ્યાખ્યા કલમ 2(31) આપે છે. (III) “ઇલેક્ટ્રોનિક વાણિજ્ય ઓપરેટર"ની વ્યાખ્યા કલમ 2(52) આપે છે.(IV) ‘માલ’’ની વ્યાખ્યા કલમ 2(45) આપે છે.નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. માત્ર (IV) સાચું છે. માત્ર (I) અને (II) સાચાં છે. માત્ર (I) સાચું છે. માત્ર (III) અને (IV) સાચાં છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું સાચું નથી ? અર્ધ-ચલિત પડતરમાં ફક્ત ચલિત ખર્ચનો સમાવેશ થાય છે અને સ્થિર ખર્ચનો સમાવેશ થતો નથી. ચલિત પડતર એ પડતરનું એવું તત્ત્વ છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો પ્રત્યક્ષ રીતે બદલાય છે. સ્થિર પડતર એ એવી પડતર છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો બદલાતી નથી. ચલિત પડતર એ સ્વાભાવિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ નાણાંકીય હિસાબી પધ્ધતિ અને સંચાલકીય હિસાબી પધ્ધતિ વચ્ચેના તફાવત વાંચો અને કયું ખોટું છે તે નક્કી કરો. આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય હિસાબી પધ્ધતિએ જાહેરમાં પ્રાપ્ય છે, જ્યારે સંચાલકીય હિસાબી પધ્ધતિ ગોપનીય છે. નાણાંકીય હિસાબી પધ્ધતિના ઉપયોગકર્તા બાહ્ય છે, જ્યારે સંચાલકીય હિસાબી પધ્ધતિના ઉપયોગકર્તા આંતરિક છે. સંચાલકીય હિસાબી પધ્ધતિનું મૂળભૂત કાર્યો નિર્ણય ઘડતરમાં સહાય, સંચાલકીય માહિતીની જોગવાઈ છે, જ્યારે નાણાંકીય હિસાબી પધ્ધતિમાં વ્યવહારની નોંધ, બાહ્ય નાણાંકીય પત્રકોનું પ્રકાશન છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજકોષીય નીતિના ભાગ તરીકે, સરકારે ખાદ્યપુરવણી અંદાજપત્ર જાળવી રાખવું જોઈએ કે જેથી અર્થતંત્રને આર્થિક મંદી અને આર્થિક ઉદાસીનતામાંથી બહાર લાવી શકાય. ખાદ્યપુરવણી અંદાજપત્ર બનાવવા...(I) જાહેર ખર્ચના સ્તરને યથાવત્ રાખીને, પરંતુ કરવેરાનો દર ઘટાડીને અંદાજપત્ર બનાવવું. (II) કરવેરાનો દર યથાવત્ રાખીને, પરંતુ જાહેર ખર્ચમાં વધારો કરીને અંદાજપત્ર બનાવવું. માત્ર (I) સાચું છે. (I) અને (II) ખોટાં છે. બંને (I) અને (II) સાચાં છે. માત્ર (II) સાચું છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?