સ્તૂપ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં શરૂઆતમાં ભગવાન બુધ્ધની મૂર્તિરૂપે પૂજા થતી ન હતી, ત્યારે આવા સ્તૂપ ચૈત્ય તરીકે પૂજાપાત્ર ગણાતા. આપેલ બંને ભગવાન બુધ્ધ કે અન્ય કોઈ ધર્મવિભૂતિના અસ્થિ પર જે સ્મારક ચણવામાં આવેલું તેને સ્તૂપ કહે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના ચૂંટણી આયોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. બંધારણે ચૂંટણી આયોગના સભ્યોની મુદતની સ્પષ્ટતા કરેલી છે.2. બંધારણે નિવૃત્ત થતા ચૂંટણી આયુક્તોને સરકાર દ્વરા કોઈપણ વધુ રોજગારી નિમણૂક અપવા સામે પ્રતિબંધ કર્યો છે.3. ભારતના મુખ્ય ચૂંટણી આયુક્ત ફક્ત રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહી શકે છે. આપેલ પૈકી કોઈ નહીં ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મૌર્યકાલીન પ્રશાસનમાં કોશનો કારભાર કરનાર ___ કહેવાતો. સમાહર્તા યુવરાજ સંનિધાના મંત્રી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આયનીકરણની પ્રક્રિયા ___ માં થાય છે. સમતાપ આવરણ ઉષ્માવરણ ક્ષોભ આવરણ મધ્યાવરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કર-મહેસૂલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. કર સરકારી પ્રવૃત્તિઓને ભંડોળ પુરૂ પાડવા માટે વ્યક્તિઓ અને કોર્પોરેશનો પાસેથી વસુલાતી સ્વૈચ્છિક ફી છે.2. કુલ ઘરગથ્થુ ઉત્પાદનની (GDP) ટકાવારી તરીકે કુલ કર મહેસૂલ સરકાર દ્વારા કરવેરાઓ મારફતે ઉઘરાવવાનો દેશના ઉત્પાદનનો હિસ્સો સૂચવે છે.૩. કર-મહેસૂલ આવકવેરો, કોર્પોરેશન વેરો, સીમા શુલ્ક, સંપત્તિ વેરો, જમીન મહેસૂલ ઉપર વેરો વિગેરેના ઉઘરાણાનો સમાવેશ કરે છે. ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
(3 + 2√5)² = 29 + √K હોય તો K નું મૂલ્ય કેટલું થશે ? 740 આપેલ પૈકી કોઈ નહીં 770 720 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં તે જમીનની જળ પ્રતિધારણ (water retention) ક્ષમતા ઘટાડે છે. કોમ્પોસ્ટીંગ (composting) એનારોબિક (anaerobic) પરિસ્થિતિઓમાં થાય છે. આપેલ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આરંભિક ઐતિહાસિક કાળના સોળ મહાજનપદોમાં નીચેના પૈકી ક્યા જનપદોનો સમાવેશ થાય છે ?1. કોસલ2. મગધ3. મલ્લ 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભાવનગરના કિનારે નીચેના પૈકી કયા બેટ આવેલાં છે ?1. પીરમ 2. માલબેન્ક 3. સુલતાપુર 4. જેગરી ફક્ત 2, 3 અને 4 ફક્ત 1 અને 2 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પર્યાવરણ, વન અને જળવાયુ પરીવર્તન મંત્રાલય અનુસાર પાવરપ્લાન્ટના વર્ગીકરણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. વર્ગ A પાવર પ્લાન્ટ - નેશનલ કેપીટલ રીજીયન અને 10 લાખથી વધુ વસ્તુ ધરાવતા શહેરોની 10 કિ.મી. ત્રિજ્યામાં2. વર્ગ B પાવર પ્લાન્ટ - ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તારો (critically polluted areas ) અથવા નોન એટેનમેન્ટ(non-attainment) શહેરોની 10 કિ.મી. ત્રિજ્યામાં 3. વર્ગ C પાવર પ્લાન્ટ – નદીપટની 10 કિ.મી. ત્રિજ્યામાં 4. વર્ગ D પાવર પ્લાન્ટ - વર્ગ A, B અને C માં આવતાં ના હોય એવા તમામ અન્ય પાવર પ્લાન્ટ ફક્ત 1 અને 2 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 3 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?