નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ? શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી ચોપાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. પંચસિદ્ધાંતિકા બ્રહ્મસિદ્ધાંત અષ્ટાંગહૃદય લીલાવતી ગણિત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘અતિજ્ઞાન’ કાન્તનું કયા પ્રકારનું કાવ્ય છે ? સોનેટ ખંડકાવ્ય મહાકાવ્ય આખ્યાન ખંડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જિલ્લા પંચાયતની કારોબારી સત્તા કોની પાસે છે ? જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા કારોબારી સમિતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે ? પાંચ આગિયાર નવ સાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સરકારે કયા વર્ષને નિર્મળ ગુજરાત વર્ષ તરીકે જાહેર કરેલ છે ? 2008 2007 2006 2011 TRUE ANSWER : ? YOUR ANSWER : ?