'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ? ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠ ગૌરીશંકર માધવરામ જોશી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'શેઠ' સંજ્ઞાનો પ્રકાર કયો છે ? જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્વવાચક સમૂહવાચક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Fill in the blank with proper form of verb : “Excuse me ! ___ you speak english ?" are is can does TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? સરદાર વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ બબલાભાઈ મહેતા વિનોબા ભાવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'મનેખ જેવા મનેખને ય કપરો કાળ આવ્યો.' - અલંકાર જણાવો. અનન્વય વ્યતિરેક ઉપમા વ્યાજસ્તુતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્વતંત્ર ભારતના છેલ્લાં ગવર્નર જનરલ કોણ હતાં ? સી. રાજગોપાલાચારી લોર્ડ માઉન્ટબેટન એસ. રાધાકૃષ્ણન સી. વી. રામન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂ. 12000 નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને એક વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ___ છે. 112 115 95 0(Zero) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. વેલનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી વનનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો TRUE ANSWER : ? YOUR ANSWER : ?