ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધો.12માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે કોમર્શિયલ પાયલોટની તાલીમ યોજનામાં કેટલી રકમ સુધીની લોન આપવામાં આવે છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

કઈ રાષ્ટ્રીય સંસ્થા આપત્તિના જોખમને ઘટાડવા માટેની તાલીમ આપે છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?