Change the degree : Mohan is not the best student Some students are at least as good as Mohan No other student is as good as Mohan Many students are better than Mohan Mohan is better than any other student TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો.વિધિ નિર્વર નિષ્પાહ નિર્વિધ નિષેધ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી 'હિંમતનગર' રાખ્યું ? રાજા જયસિંહજી રાજા પ્રતાપસિંહજી રાજા દેવેન્દ્રસિંહજી રાજા કૌશલસિંહજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્યમાં પંચાયતોની રચનાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટીકલ - 249 (ક) આર્ટીકલ - 243 (ઘ) આર્ટીકલ - 243 (ગ) આર્ટીકલ - 243 (ખ) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિb) દેવો ને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવોc) હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો d) 'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ1. સવૈયા છંદ2. સ્ત્રગ્ઘરા છંદ3. શિખરિણી છંદ4. શાર્દૂલવિક્રીડિત છંદ a-2, b-3, c-4, d-1 a-1, b-2, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-3, b-2, c-4, d-1 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેટલા મોલ ઈલેક્ટ્રોનનું દળ 1 કિલોગ્રામ થાય ? 6.023×10²³ (1/9.108×6.023) × 10⁸ (6.023/9.108) × 10⁵⁴ (1/9.108) ×10³¹ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કમ્પ્યૂટર મૅમેરી RAM અને ROM બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?a) RAM એટલે રેન્ડમ એક્સેસ મૅમરી અને ROM એટલે રેન્ડમ ઓન્લિ મૅમરી.b) RAM કમ્પ્યુટરમાંથી વાંચવા અને લખવાની, જ્યારે ROM ફક્ત વાંચવાની સુવિધા આપે છે.c) RAM ના પ્રકાર SRAM અને DRAM છે, જ્યારે ROM ના પ્રકાર PROM, EPROM, EEPROM છે.d) RAM સ્થાયી મૅમરી છે, જ્યારે ROM અસ્થાયી મૅમરી છે. a, b b, c, d c, d b, c TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ? અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો પિતા છે એકાકી જડ અકલને ચેતનતણો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Give adjective form of 'Heal'. (Generally used for old people) Hale Hell Healthily Haelthy TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય સંવિધાનના આર્ટિકલ-7 મુજબ કઈ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહિં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 1 માર્ચ, 1947 1 જાન્યુઆરી, 1948 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 TRUE ANSWER : ? YOUR ANSWER : ?