ભારતના કયા રાજ્યો વિધાનપરિષદ ધરાવે છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ભારતના રાષ્ટ્રપતિના વરદ્હસ્તે તાજેતરમાં ગુજરાતના ખેલાડી હરમીત દેસાઈને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.'થેપાડું'

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?