સરળતાથી મિશ્ર થઈ જતાં બે કે તેથી વધુ પ્રવાહીના ઉત્કલનબિંદુ વચ્ચેનો તફાવત ___ કરતા ઓછો હોય, તો તેમના અલગીકરણ માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વપરાય છે. 273 K 25°C 25 K 27°C TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Fill in the blank:There is no Hindu ___ knows the story of the Ramayana. but who which that TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બે ટ્રેઈનની લંબાઈ 185 મી. અને 215 મી. છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./કલાક અને 40 કિ.મી./કલાક છે. બંને ટ્રેન એકબીજા સામે સમાંતર લાઈન પર આવી રહી છે. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? 15 સેકન્ડ 1 મિનિટ 16 સેકન્ડ 12 સેકન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો ? હમીરગઢ, સોનગઢ જુનાગઢ, પાવાગઢ સોનગઢ, પાવાગઢ હમીરગઢ, જુનાગઢ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો વિકલ્પ RAM નો પ્રકાર દર્શાવે છે ? SRAM, DRAM SRAM, ERAM SRAM, PRAM URAM, DRAM TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંસદના કોઈ પણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દિવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ? 45 દિવસ 30 દિવસ આવો કોઈ વિશેષાધિકાર નથી 40 દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત સરકાર દ્વારા ગુજરાત ખાતે તાજેતરમાં ભારતમાં સૌપ્રથમ એવી કઈ સંસ્થા સ્થાપવાની ઘોષણા કરવામાં આવેલ છે ? સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર એન્વાયરમેન્ટ એન્ડ વોટર કન્ઝર્વેશન ટેકનોલોજી સેન્ટ્રલ રેલ એન્ડ એવીએશન ઈન્સ્ટીટ્યુટ સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટ્રલ ટેકનીકલ ઇન્સ્ટીટ્યૂટ ફોર સ્પેસ એન્ડ એવીએશન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ? આર્ટીકલ - 78 આર્ટીકલ - 75 આર્ટીકલ - 79 આર્ટીકલ - 73 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વનમહોત્સવ-2019 પ્રસંગે શરૂ કરાયેલ સાંસ્કૃતિક વનનું નામ જણાવો. જડેશ્વર વન શહીદ વન નાગેશ વન હરિહર વન TRUE ANSWER : ? YOUR ANSWER : ?