ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી ? નૃસિંહદાસજી સ્વામી વિધાનંદજી દયાનંદ સરસ્વતી સ્વામી શ્રધ્ધાનંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
MS - Wordમાં પેજને ઊભુ દર્શાવવા માટે કયા વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે ? Column Portrait Row Landscape TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચાણકયના અર્થશાસ્ત્રમાંથી કયા વંશની માહિતી મળે છે. મૌર્ય વંશ સુરી વંશ ચાલુક્ય વંશ ગુપ્ત વંશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાણીમાં તરતી વખતે ન્યૂટનની ગતિના કયા નિયમનું પાલન થાય ? પહેલો, બીજો બંને પહેલો ત્રીજો બીજો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે ? માઉન્ટ આબુ ધીર્ણોધર ડુંગર પાવાગઢ ગોરખનાથ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બ્લ્યૂ કોલર ક્રાઈમ તરીકે કોને ઓળખવા માં આવે છે ? લાંચરૂશ્વત છેતરપિંડી ખૂન ભ્રષ્ટાચાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે ? મહેસાણા જામનગર કચ્છ દાહોદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે ? ભવનાથનો મેળો વૌઠાનો મેળો ગોપનાથનો મેળો ગોળગધેડાનો મેળો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
IPC - 1860 ની કલમ -159 માં શેનો ઉલ્લેખ થયેલો છે ? હુલ્લડ મનુષ્યવધ બખેડો ખૂન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિસ્કોમીટર શું માપવા માટે વપરાય છે? લોહીનું દબાણ હવાનું તાપમાન દૂધની ઘનતા ચીકાશ માપવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?