ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ? ચંપારણ સત્યાગ્રહ ભારત છોડો આંદોલન દાંડી યાત્રા સ્વદેશી મુવમેન્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અણહિલ ભરવાડ તથા ચંપા (જામ્બ) વણિકની મદદથી અણહિલપુર પાટણ ખાતે પોતાની રાજધાની ક્યા રાજવીએ સ્થાપિત કરી હતી ? જયકિશોર ભૂવડ ભીમદેવ વનરાજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આઇ.પી.સી. - 1860 ની કલમ 304-ક હેઠળ કયો ગુનો બને છે ? આપઘાતનું દુષ્પ્રેરણ આપેલ પૈકી એક પણ નહીં બેદરકારીથી મૃત્યુ નિપજાવવું ગુનાઇત મનુષ્યવધ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હડકવાની રસીનો શોધક કોણ છે ? એડવર્ડ જેનર લુઈ પાશ્વર રુડોલ્ફ ડિઝલ એડવર્ડ ટેબર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કમ્પ્યુટરમાં ચિત્રમાંથી આપણી ઇચ્છા મુજબના ભાગને સિલેકટ કરવા માટે ___ ટૂલ ઉપયોગી છે. Brush Curve Select Free From Select TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શંકરાચાર્ય કયા વાદમાં માનતા હતા ? વિશિષ્ટ દ્વેતવાદ વિશ્વતવાદ અદ્વૈતવાદ દ્વેતવાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
IPC - 1860 ની કઇ કલમમાં સ્વ (ખાનગી) બચાવનો ઉલ્લેખ છે ? 96 105 200 196 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યોગ્ય જોડ જોડો.(1) દેના બેંક(2) વિજ્યા બેંક (૩) બેંક ઓફ બરોડા (4) ICICI બેંક (A) સંદીપબક્ષી (B) શ્રીકરનમ શેખર (C) શંકરનારાયણ (D) પી. એન.જય કુમાર 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-B, 3-C, 4-D TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમીરગઢ તાલુકો ક્યા જીલ્લામાં આવેલો છે ? અરવલ્લી પાટણ બનાસકાંઠા મહેસાણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય દંડસંહિતા વિશે શું સત્ય હકીકત છે ? ભારતીય સંસદે પસાર કરેલ છે. આપેલ પૈકી એક પણ નહીં બ્રિટિશ સંસદે પસાર કરેલ છે. ગર્વનર જનરલ માઉન્ટ બેટને ઘડેલ છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?