બે અંક્ષાશવૃત વચ્ચેનું અંતર આશરે કેટલાં કિ.મી.નું હોય છે ? 4 km 11 km 180 km 111 km TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં શેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું ? આપેલ પૈકી એક પણ નહીં લાલ કિલ્લો મસ્જિદ કુતુબમિનાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાયોરિગા રોગની અસર શેના પર થાય છે ? આંખ પર પેઢાં પર ફેફસાં પર હૃદય પર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લોથલ કયાં આવેલું છે ? દેસલપુરમાં હાલના પાકિસ્તાનના પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં કચ્છના ભચાઉ તાલુકાના ખરદીરબેટમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈ.પી.કો.1860 ની કઇ કલમમાં ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા દર્શાવાઈ છે ? 402 407 404 405 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ? બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાળી માટી નીચેનામાંથી ક્યા પાક માટે સૌથી વધારે અનુકૂળ છે? ચા કપાસ ઘઉં તેલીબીયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનો દરિયાકિનારો કેટલા કિ.મી. છે ? 1900 કિ.મી 1600 કિ.મી 990 કિ.મી 7517 કિ.મી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઇ.પી.કો. - 1860ની કલમ - 44 'ઇજા’ બાબતે નીચેનો કયો જવાબ સુસંગત નથી ? આપેલ તમામ મનને કોઇપણ વ્યકિતના શરીરને પ્રતિષ્ઠાને કે મિલકતને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
IPC- 1860 મુજબ સાપરાધ મનુષ્યવધ કયારે ખૂન ન ગણાય ? આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ આપેલ તમામ ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?