નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) સુરસિંહજી ગોહિલ
b) ન્હાનાલાલ દલપતરામ
c) કનૈયાલાલ મુનશી
d) ઉમાશંકર જોષી
1. તપસ્વિની
2. મહાપ્રસ્થાન
3. કાશ્મીરનો પ્રવાસ
4. મહેરામણનાં મોતી

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?