ઓડિટિંગ એટલે શું ? નાણાંકીય વ્યવહારની નોંધ કરવી નાણાંકીય પત્રકોની ચકાસણી કરવી નાણાંકીય પત્રકો તૈયાર કરવા ખાતાવહી તૈયાર કરવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ? પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી આપેલ તમામ રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે પૈકી કોણે "તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત" આપ્યો ? ફ્રેડરિક ટેલર ફ્રેડરિક હઝબર્ગ માઈકલ જુસીયસ આર.સી.ડેવીસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.2, A, 9, B, 6, C, 13, D, ___ 19 12 9 10 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? પ્રધાનમંત્રી નાણાંમંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
She has to finish this work. (Change the voice) This work has been finished by her. This work has to be finished by her. This work was finished by her. She has been finished this work. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ? નિકાસો સસ્તી બને આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આયાતો મોંઘી બને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાણિતિક રીતે સીમાંત તુષ્ટીગુણને નીચે મુજબ દર્શાવી શકાય- MU = ∆U / ∆X MU = U/X MU = ∆X / ∆U MU = X/U TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આવકવેરા ધારા મુજબ વ્યક્તિ કરદાતાનો રહેઠાણનો હોદ્દો 'રહીશ અને સામાન્ય રહીશ, રહીશ કે બિનરહીશ' હોય અને પાછલા વર્ષ દરમ્યાન તેમણે 'ભારતમાં આવક મેળવી હોય કે મેળવી છે તેમ માની લીધેલ હોય (ભારતમાં ઉદ્ભવેલ હોય કે વિદેશમાં)' તો તે ___ થશે; અને જે-તે પાછલા વર્ષની અગાઉના વર્ષ/વર્ષોમાં વિદેશમાં આવક ઉદ્ભવેલ હોય અને પ્રાપ્ત કરી હોય અને તે પાછલા વર્ષ દરમ્યાન ભારતમાં લાવેલ હોય તો તે ___ થશે. કરમુક્ત, કરપાત્ર કરપાત્ર, કરમુક્ત કરમુક્ત, કરમુક્ત કરપાત્ર, કરપાત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?