"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ? કરસનદાસ મૂળજી દાદાભાઈ નવરોજી કેખુશરો કાબરાજી નર્મદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? પ્રેમાનંદ નર્મદ ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ? ગ્રામ્યલક્ષ્મી જયંત ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ? દલસુખભાઈ માલવિયા નરહિર પરીખ વજુ કોટક કરસનદાસ માણેક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? અમૃતા શેરગીલ આશાપૂર્ણા દેવી અમૃતા પ્રિતમ એસ્થીર ડેવિડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો. લાંગ પુસ્તકાલય - રાજકોટ રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો ? વડોદરામાં સુરતમાં અમદાવાદમાં ભાવનગરમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ? બળવંત મહેતા રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા મહીપતરામ રૂપરામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘સાંદિપની’ ઉપનામ કોનું છે ? અનિલ જોષી રમણીક અરાલવાળા કૈલાસ બાજપેયી કિશોર મકવાણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?