નીચેનામાંથી ગાંધીયુગનો સર્જક કોણ નથી ? ન્હાનાલાલ રમણિકલાલ દેસાઈ સ્નેહરશ્મિ સુંદરમ્ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યું છે ? એવા રે અમે એવા મારી હકીકત એક્શન રિપ્લે અલપ ઝલપ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લોક કથાકાર દરબાર પુંજાવાળાનું જન્મસ્થળ જણાવો. પ્રાંસલ મોજણી સાંણથળી ડુમરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? રમણભાઈ નીલકંઠ બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ? શ્રી કુમારપાળ દેસાઈ શ્રી કિશોર મકવાણા શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી ચિનુભાઈ મોદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ગ્રામલક્ષ્મી' ના લેખક કોણ ? ક.મા.મુનશી બ. ક. ઠાકોર ર.વ.દેસાઈ રાજેન્દ્ર શાહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? ધીરા ભગત મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?