ઓડિટિંગ એટલે શું ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

આવકવેરા ધારા મુજબ વ્યક્તિ કરદાતાનો રહેઠાણનો હોદ્દો 'રહીશ અને સામાન્ય રહીશ, રહીશ કે બિનરહીશ' હોય અને પાછલા વર્ષ દરમ્યાન તેમણે 'ભારતમાં આવક મેળવી હોય કે મેળવી છે તેમ માની લીધેલ હોય (ભારતમાં ઉદ્ભવેલ હોય કે વિદેશમાં)' તો તે ___ થશે; અને જે-તે પાછલા વર્ષની અગાઉના વર્ષ/વર્ષોમાં વિદેશમાં આવક ઉદ્ભવેલ હોય અને પ્રાપ્ત કરી હોય અને તે પાછલા વર્ષ દરમ્યાન ભારતમાં લાવેલ હોય તો તે ___ થશે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?