ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો. દલપતરામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિલાલ નભુભાઈ દ્વિવેદી નગીનદાસ તુળજાદાસ મારફતિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) સુરસિંહજી ગોહિલ b) ન્હાનાલાલ દલપતરામ c) કનૈયાલાલ મુનશી d) ઉમાશંકર જોષી 1. તપસ્વિની 2. મહાપ્રસ્થાન 3. કાશ્મીરનો પ્રવાસ 4. મહેરામણનાં મોતી a-4, b-2, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-2, b-3, c-4, d-1 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? સુરેશ જોશી ચિનુ મોદી મધુ રાય ચંદ્રકાંત બક્ષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ? ભસ્મકંકણ ભગવાન કૌટિલ્ય ભગ્નપાદુકા વેરની વસુલાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઉખાણામાં શું રજૂ થાય છે ? રાષ્ટ્રીયતા જ્ઞાતિની ઓળખ કવિતાની લાક્ષણિકતા વ્યક્તિની લાક્ષણિકતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? મધ્ય યુગ ગાંધી યુગ પંડિત યુગ સુધારક યુગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભગવતીકુમાર શર્માના પિતાનું નામ જણાવો. કૃષ્ણદાસભાઈ હરગોવિંદભાઈ હરીકુમાર વિરેન્દ્રકુમાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઇ છે ? સત્યના પ્રયોગો મારી હકીકત અડધે રસ્તે સ્મરણયાત્રા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. ચુનીલાલ મડિયા ધના ભગત જયંત પાઠક કિશોર મકવાણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? મણિશંકર કીકાણી ભોળાનાથ સારાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?