કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? એકાંકી જીવનચરિત્ર યાત્રાવર્ણન આત્મકથા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? વિનોદિની નીલકંઠ ચુનીલાલ મડિયા બિંદુ ભટ્ટ મનુભાઈ પંચોળી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? રોમિયો એન્ડ જુલિયટ હેમલેટ ઓથેલો મેકબેથ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? વાક્યાબંધ શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ? પ્રવીણ દરજી વર્ષા અડાલજા જોસેફ મેકવાન ઈવા ડેવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?