કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ? દયારામ સ્વામી આનંદ પ્રેમાનંદ નર્મદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત રત્ન ભુપેન હજારીકાનું નામ કયા શહેરના સ્ટેડીયમ સાથે જોડવામાં આવેલ છે ? બદરપુર દીબ્રુગઢ ગૌહાટી દીસપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'નરનારાયણાનંદ' મહાકાવ્યનું સર્જન કોણે કર્યું છે ? યશચંદ્ર વસ્તુપાળ તેજપાળ કુમારપાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. મદનમોહના અનુભવબિંદુ સુભદ્રાહરણ પિંગળ પ્રવેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ઈર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ આદિલ મન્સૂરી મનહર મોદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો. પરમાનંદ ઠક્કર હરિહર લોહાણા વજેસંગ રાજપૂત ભીખુભા રાઓલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ? સાહિત્ય સૃષ્ટિ પરબ શબ્દ સૃષ્ટિ ભાષા વૈભવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા કાવ્યસ્વરૂપને દસમો વેદ કહ્યો છે ? દુહાને શ્લોકને સ્રોતને મુક્તકને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે. પ્રાગજી ડોસા સી.સી.મહેતા બાપુલાલ નાયક રણછોડભાઈ ઉદયરામ દવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?