અમદાવાદનો 'શાહીબાગ' બગીચો કોણે બંધાવેલ હતો ? શાહજહાં અકબર દારા - શુકોહ મુરદબક્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ પહેલો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો. નરસિંહભાઈ ભાવસાર મધુભાઈ ગાવિત રમણીકલાલ દોશી વલ્લભ કીકાણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડૂબી ગયેલી દ્વારકા શોધવાનું શ્રેય કોને ફાળે જાય છે ? એસ.આર. રાવ જગતપતિ જોષી આર.એસ. બિષ્ટ માધોસ્વરૂપ વત્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ? પૂર્ણિમાબેન પકવાસા મીઠુબહેન પિટીટ સી.એન. શાહ ઇન્દુમતીબહેન શેઠ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ? સેન્ટ્રિફયૂઝ કાર્બન ડેટિંગ PMT ઇલેક્ટ્રોફોરોસિસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડૉ.જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા. પહેલા એક પણ નહીં બીજા ત્રીજા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કણબી ભરત ક્યાંનું જાણીતું છે ? ગારિયાધર (ભાવનગર) બન્ની (કચ્છ) સુરેન્દ્રનગર ગોંડલ (રાજકોટ) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? નાસુરુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો TRUE ANSWER : ? YOUR ANSWER : ?