કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ? સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના આઝાદ મહાદેવભાઈ દેસાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો ? 1 મે, 1963 15 ઓગસ્ટ, 1963 26 જાન્યુઆરી, 1963 1 એપ્રિલ, 1963 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાવીના મંદિરો સાસુ અને વહુના મંદિરો તરીકે જાણીતાં છે, આ મંદિરો કયા તીર્થંકરને સમર્પિત છે ? ઋષભદેવ, ધર્મનાથ મહાવીર સ્વામી, નેમીનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે ? ધોળાવીરા લોથલ હડપ્પા વલ્લભી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્દઘાટન કોના દ્વારા થયું હતું ? સુશ્રી શારદા મુખર્જી શ્રી નીલમ સંજીવ રેડ્ડી શ્રી મોરારજી દેસાઈ શ્રી ચિમનભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સરખેજ રોજાનું નિર્માણ નીચેના પૈકી કયા સુફી સંત સાથે સંબંધિત છે ? શેખ અહમદ ગંજબક્ષ અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી હજરત અમીર અબ્બાસ ખ્વાજા બંદે નવાજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ હતી ? 2 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કણબી ભરત ક્યાંનું જાણીતું છે ? બન્ની (કચ્છ) ગારિયાધર (ભાવનગર) સુરેન્દ્રનગર ગોંડલ (રાજકોટ) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્થિરમતી અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા ? નાલંદા વિક્રમશીલા તક્ષશિલા વલ્લભી TRUE ANSWER : ? YOUR ANSWER : ?