ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા ? સંજાણ સુરત ભરૂચ ખંભાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ભગવદ ગોમંડળ' શબ્દકોશના સંપાદક કોણ હતા ? રતિલાલ સો. નાયક યોગેન્દ્ર વ્યાસ ચંદુલાલ બેચરદાસ પટેલ કે. કા. શાસ્ત્રી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ? કાકા કાલેલકર વલ્લભભાઈ પટેલ નવિનચંદ્ર બારોટ મોરારજી દેસાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ ચૈત્ય ગુફાની બહારની દીવાલ પર બૌદ્ધ ધર્મના પદ્મપાણિ અવલોકિકેશ્વર અને વજ્રપાણિ બોધિસત્વના શિલ્પો કંડારેલા છે ? વઢવાણ ખંભાલીડા વડનગર ભરૂચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
18 વર્ષમાં એકવાર મેળો ભરાય છે એ ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર ક્યા આવેલું છે ? ભરૂચ તાપી નર્મદા વડોદરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત' પુસ્તકના લેખક કોણ છે ? કે.એમ. મુનશી એસ.કે.મલીક વસંત શિંદે જે.જે.ન્યુબૌર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ? સોલંકી યુગ બલબન યુગ ખીલજી યુગ સલ્તનત યુગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1. અમદાવાદના મિલમજૂરોએ મિલમાલિકો પાસે 35% પગારવધારાની માંગણી કરી. 2. આ હડતાળને ધર્મયુદ્ધ કે ધર્મસંકટ નામ આપવામાં આવ્યું હતું.3. આનંદશંકર ધ્રુવની લવાદી સ્વીકારવામાં આવી.4. અમદાવાદની મિલમજૂર હડતાળ 21 દિવસ ચાલેલી.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2, 3, 4 1, 3, 4 1, 2, 4 1, 2, 3, 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાટણની પ્રસિદ્ધ 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ? મીનળ દેવી નાઈકા દેવી રાણી રૂડાબાઈ રાણી ઉદયમતી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ? આપેલ માંથી કોઈ પણ નહીં ઇત્સિંગ હ્યુ એન સંગ આપેલ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?