નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ? બનારસ લાહોર ઢાકા હાવડા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાષ્ટ્રવાદના ફેલાવા માટે અંગ્રેજી દૈનિક "લીડર" તેમજ હિન્દી તથા અંગ્રેજીમાં "હિન્દુસ્તાન" અને "ધી ઈન્ડિયન યુનિયન" જેવા સાપ્તાહિકોનું સંપાદન કોણે કર્યું ? શ્રીમતી એની બેસેન્ટ મદનમોહન માલવીયા જવાહરલાલ નેહરુ ગાંધીજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? કેનીંગ બેન્ટિક જનરલ ડાયર ડેલહાઉસી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? ગાંધીજી નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે. ગાંધાર શૈલી દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી મથુરા શૈલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ? આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય ચરક બ્રહ્મગુપ્ત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ? રાજતરંગિણીનો રામાયણનો મહાભારતનો અથર્વવેદનો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? કુત્બુદ્દીન શેરશાહ ફિરોઝશાહ જલાલુદ્દીન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ? દાંડીયાત્રા ચંપારણ સત્યાગ્રહ સ્વદેશી મુવમેન્ટ ભારત છોડો આંદોલન TRUE ANSWER : ? YOUR ANSWER : ?