'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? એકનાથ તુકારામ ભગવાનદાસ કબીર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? ફીરૂઝ તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક અલાઉદ્દીન ખીલજી મુહમ્મદ-બીન તુઘલક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો ? બિંબિસાર ચંદ્રગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત મૌર્ય અજાતશત્રુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ મિન્ટો લોર્ડ ડેલહાઉસી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ? હિન્દી અર્ધમાગધી આપેલ પૈકી કોઈ પણ નહીં પાલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1911 ઈ.સ. 1908 ઈ.સ. 1915 ઈ.સ. 1910 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી ગાંધીજી સુભાષચંદ્ર બોઝ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર કયો વિકલ્પ સાચો છે ? સુબાહ, માક્તા, પરગણા સુબાહ, આમીલ, સરકાર શીખ, મુકતા, પરગણા સુબાહ, સરકાર, પરગણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ? ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ લાલા લજપતરાય લાલા હરદયાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?