સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? પન્નાલાલ પટેલ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘જીભલડી તુને, હિરગુણ ગાતા...' કાવ્ય પંક્તિ કોની છે ? અખો નરસિંહ મહેતા પ્રીતમ પ્રેમાનંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
18મી સદીમાં કચ્છમાં પાંગરેલી ___ કલમ લોકાશ્રિત રૂપની કલા છે. ગુજરાત શૈલી સલાટી શૈલી કામાંગરી લૌકિક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? કિસનસિંહ ચાવડા શાંતિલાલ શાહ મધુસૂદન પારેખ ચં. ચી. મહેતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Path ways of light આત્મકથા કોની છે ? પ્રકાશ આમ્ટે ફાધર વાલેસ દુલેરાય કારાણી શાંતિ શાહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘પોસ્ટઓફિસ’ વાર્તાના કેન્દ્રમાં રહેલા અલીડોસાની પુત્રીનું નામ જણાવો. શરીફા ફાતિમા સલમા મરિયમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘વિભાજનની વ્યયા' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? ઊર્મિ દેસાઈ અશ્વિન મહેતા શરીફા વીજળીવાળા કમલ વોરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ? જ્યંતી દલાલ હરજી લવજી દામાણી ચંદ્રકાન્ત બક્ષી ઈશ્વર પેટલીકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોનું તખલ્લુસ 'શ્રવણ' છે ? સુરેશ જોષી શિવકુમાર જોષી દિનકર જોષી ઉમાશંકર જોષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?