'મારી આંખે કંકુના સૂરજ.....' કાવ્યા કયા કવિનું છે ? સ્નેહરશ્મિ રમેશ પારેખ રાવજી પટેલ ઉમાશંકર જોશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ? ગ્રીન હાઉસ અસર અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં એસિડ વર્ષા અસર વાતાનૂકૂલન અસર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાન્યુઆરી-2017 માં મહાત્મા મંદિર ખાતે યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2017 કેટલામી હતી ? નવમી સાતમી આઠમી દસમી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો' આ પંક્તિમાં કયો છંદ છે ? શિખરિણી મંદાક્રાંતા અનુષ્ટુપ સ્ત્રગ્ધરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. કૃદંત અનુગ નિપાત વિશેષણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? ગુપ્ત સોલંકી કુશાણ પલ્લવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? ગુજરાત વિધાસભા વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિધાપીઠ TRUE ANSWER : ? YOUR ANSWER : ?