નીચે આપેલ વિધાનો માંથી કયું વિધાન સાચું છે ? જો X હલકી વસ્તુ હોય તો ગ્રાહક ની આવક વધતા X માટેની માગમાં વધારો થશે. જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં વધારો થશે. જો બે વસ્તુઓ X અને Y અવેજી છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે. જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુરેખ આયોજન માટે એક અસરકારક નિર્ણય ઘડતરના સાધન તરીકે, ચાર શરતો હોવી જોઈએ.i. સુ-વ્યાખ્યાયિત હેતુલક્ષી વિધેય ii. કાર્ય માટેના વૈકલ્પિક સમૂહોiii. ચલ એક બીજા સાથે આંતર-સંબંધિત ન હોવા જોઈએ.iv. સંસાધનો મર્યાદિત અને આર્થિક પરિમાણમાં દર્શાવી શકાય તેવા હોવા જોઈએઉપરોક્ત પૈકી કયું વિધાન/વિધાનો યોગ્ય છે ? ફક્ત i, ii અને iv ફક્ત ii અને iii ફક્ત i અને ii ફક્ત i, ii અને iii TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) નું વડું મથક કયા દેશમાં સ્થિત છે ? ભારત બાંગ્લાદેશ ફિલીપાઇન્સ ચીન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો મૂડીમાળખાનો સિધ્ધાંત નથી ? ચોખ્ખી કામગીરી આવક અભિગમ પ્રણાલિકાગત સિદ્ધાંત અભિગમ મોડીગ્લીયાની-મિલર અભિગમ ચોખ્ખી પડતર અભિગમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃનિમણુક ન થાય તેવા સંજોગોમાં – કંપનીના વહીવટી નિયામક કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કલમ 139(10) મુજબ હાલના ઓડિટર એ ઓડિટર તરીકે ચાલુ રહેશે. કેન્દ્ર સરકાર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કંપનીમાં બોર્ડ ઓફ ડીરેકટર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં જાહેર ક્ષેત્રના બેન્કિંગના સંદર્ભમાં નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબ ની પસંદગી કરો.I. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે.II. બિનકાર્યક્ષમ મિલકતોની સમસ્યા એ જાહેર ક્ષેત્રની બેંકો ની સામે નોંધપાત્ર સમસ્યા છે.III. જાહેર ક્ષેત્રની બેંકોમાં સરકાર અને ભારતીય રિઝર્વ બેંક બંને દ્વારા નિયંત્રણ થાય છે.IV. વર્ષ 2021-22નાં બજેટમાં સરકારે જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી છે. II, III અને IV I અને IV III અને IV II અને III TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કંપનીની ભરપાઈ શેરમૂડીના કેન્દ્રસરકાર પાસે 49% અને સરકારી કંપની પાસે 19% હિસ્સો હોય તેવી કંપનીના વૈધાનિક ઓડીટરની નિમણુંક ___ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) કરે છે. કેન્દ્ર સરકાર કરે છે. વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો સામાન્ય ઠરાવ પસાર કરીને કરે છે. વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના સભ્યો વિશેષ ઠરાવ પસાર કરીને કરે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વિધાનો માંથી કયું સાચું છે ? આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે. વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ. અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પડતર હિસાબી ધોરણ-1 નો ઉદેશ છે ___ પરોક્ષખર્ચનું એકત્રીકરણ, ફાળવણી, વહેંચણી અને સમાવેશ સરેરાશ સંતુલિત પરિવહન ખર્ચનું નિર્ધારણ ક્ષમતાનું નિર્ધારણ પડતરના પત્રકની તૈયારી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો કોઈ વ્યક્તિને વૈધાનિક ઓડીટર તરીકે નિમણૂક કરવા માટે અયોગ્ય ગણવામાં આવે છે. તો તેની પાસે ___ કંપનીમાં ડીબેન્ચર હોય આપેલ તમામ કંપનીને લોન આપી હોય કંપનીની જામીનગીરી (શેર) હોય (Securities of the company) TRUE ANSWER : ? YOUR ANSWER : ?