કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ? લોર્ડ લીટન લોર્ડ નોર્થબ્રેક લોર્ડ રિપન લોર્ડ મેયો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ? ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ચાર્ટર એકટ, 1853 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી ક્યા ભારતીય શહેરને 'પૂર્વનું વેનિસ' કહેવામાં આવે છે ? ગોવા ગુંટુર હૈદરાબાદ ઉદયપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ? પાકિસ્તાન શ્રીલંકા ચીન બાંગ્લાદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગવર્નર / વાઈસરોય અને તેઓના કાર્યને જોડો. 1) રોબર્ટ ક્લાઈવ 2) વોરન હેસ્ટીંગ 3) વિલિયમ બેન્ટિગ 4) ચાર્લ્સ મેટકાલફે A) બંગાળમાં ડ્યુઅલ સરકારની સ્થાપના B) મહેસૂલી અધિકારીઓની નિમણૂકC) પ્રથમ ગવર્નર જનરલ D) પ્રેસ ઉપરના પ્રતિબંધ દૂર કર્યા 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A TRUE ANSWER : ? YOUR ANSWER : ?
(ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ? શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી સી. રાજગોપાલાચારી શ્રી આસફ અલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ? અમીર ખુશરો બરાની ઈબ્ન-બતુતા ઈસામી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ? ગાંધીજી જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ લિટન લોર્ડ કર્ઝન લોર્ડ રિપન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ? રોજડી - નર્મદા મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ હરપ્પા - રાવી લોથલ - ભોગાવો TRUE ANSWER : ? YOUR ANSWER : ?