ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા તે વર્ષ કયું ? ઈ.સ. 1857 ઈ.સ. 1925 ઈ.સ. 1910 ઈ.સ. 1915 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ? સાબરમતી આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ સત્યાગ્રહ આશ્રમ ગુજરાત સભા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કીટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ મુકદ્દમો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ? સર થોમસ આર્મસ્ટ્રોંગ સર એ. ઝેડ. વિલ્ફેડ મિ. સી. એન. બ્રુમફિલ્ડ મિ. વાય. એન. થોમસ કુક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. સત્યાગ્રહકુંજ હૃદયકુંજ હરિજનકુંજ મહાત્માકુંજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહાત્મા ગાંધીજીની હાકલ સુણીને પોતાનું સર્વસ્વ છોડી, સાદગી અપનાવીને સ્વાતંત્ર્ય આંદોલનમાં ઝુકાવનાર રાજવી દરબાર ગોપાળદાસનું જન્મસ્થળ જણાવો. વસો વડતાલ ધર્મજ પીજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? દાનીયલભાઈ – ગંગાબહેન દૂદાભાઈ - દાનીબહેન દામજીભાઈ –રેવતીબહેન ધ્યાનચંદ – રેવાબહેન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા ‘નવજીવન’ અગાઉ કયા નામથી પ્રચલિત હતી ? સત્ય મારું જીવન નવજીવન અને સત્ય સત્યની સંવેદના સત્ય એજ નવજીવન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડાઈને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું ? બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ અમદાવાદ મિલ સત્યાગ્રહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ? નારાયણ મોરેશ્વર રવિપ્રસાદ જાની દીનબંધુ ઉપાધ્યાય શાલીભદ્ર ખરે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહાત્મા ગાંઘીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? આદિ કવિ મૂળ કવિ રાષ્ટ્રીય શાયર કવિ શિરોમણિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?