ગાંઘીજીએ પોતાના જન્મદિવસ હિંદુ મહિના મુજબ ભાદરવા વદ બારસને 'રેંટિયા બારસ' તરીકે ઉજવવા લોકોને અપીલ કરી. એ વર્ષથી આજદિન સુધી આ દિવસ 'રેંટિયા બારસ' તરીકે ઉજવાય છે. આ ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? 1934 1928 1930 1923 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહાત્મા ગાંઘીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? આદિ કવિ કવિ શિરોમણિ મૂળ કવિ રાષ્ટ્રીય શાયર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કીટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ મુકદ્દમો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ? સર એ. ઝેડ. વિલ્ફેડ મિ. સી. એન. બ્રુમફિલ્ડ મિ. વાય. એન. થોમસ કુક સર થોમસ આર્મસ્ટ્રોંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમદાવાદમાં ‘ગાંધી આશ્રમ' જેનું બીજું નામ 'સત્યાગ્રહ આશ્રમ' છે, તેની પાસે સાબરને મળતી નાનકડી નદી ચંદ્રભાગાના તીરે કયા પવિત્ર ઋષિની સમાધિ છે ? દધીચી ભૃગુ વિશ્વામિત્ર દુર્વાસા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1915 1919 1917 1922 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકે ગાંધીજીના જીવનમાં જાદુઈ અસર ઊભી કરી અને તેમણે પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મુકવાનો ઇરાદો કર્યો. આ પુસ્તકના લેખકનું નામ જણાવો. રસ્કિન કેલ્વિન મિ. પોલાક મિ.વેસ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા ‘નવજીવન’ અગાઉ કયા નામથી પ્રચલિત હતી ? નવજીવન અને સત્ય સત્ય એજ નવજીવન સત્ય મારું જીવન સત્યની સંવેદના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સભા સાબરમતી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આઝાદી પહેલાના સમયમાં ભારતમાંથી દક્ષિણ આફ્રિકા મજૂરી કામ માટે જતા લોકોને પાંચ વર્ષ માટે કરારબદ્ધ કરવામાં આવતા. આ કરારબદ્ધ લોકોના પ્રશ્નો માટે ગાંધીજીએ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકા ખાતે લડતની શરૂઆત કરી. આ કરારબદ્ધ લોકો તે સમયે કયા નામથી ઓળખાતા ? ગિરમીટિયા લેબરિયા ભારવેઠીયા કુલેરીયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યકિતનું નામ જણાવો. રેવાશંકર મુકતાનંદજી જગજીવનભાઈ રાયચંદભાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?