ઑડિટર જ્યારે નાણાકીય પત્રકનું ઑડિટ કરવાનું આયોજન કરે ત્યારે ___ નું પાલન જરૂરી છે. ઑડિટીંગના ધોરણો આપેલ પૈકી એક પણ નહીં પડતર ઑડિટના ધોરણો સેક્રેટેરીયલ ધોરણો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બેંકમાં રહેલ નિયત થાપણો એ કોઈ ધિરાણ પ્રોજેક્ટ માટે ઉપાડવાની દરખાસ્ત હોય તો, થાપણ પરના વ્યાજની ખોટ ___ પડતર છે. પુનઃસ્થાપના વૈકલ્પિક તફાવત સીમાંત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ આંતરિક ઑડિટની જરૂરિયાત નથી ? જરૂરિયાતની અનુવૃત્તિ વધારવા વધુને વધુ સ્પર્ધાત્મક વાતાવરણ પરંપરાગત વ્યવસાયિક પધ્ધતિઓ (મૉડૅલ્સ) વ્યવસાયનું વધેલ કદ અને જટિલતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાયમી ઑડિટ ફાઈલમાં સમાવિષ્ટ છે : વ્યવહારો અને બાકીઓનું વિશ્લેષણ સંચાલકીય કાગળોની નકલો ઑડિટ કાર્યક્રમ મહત્વના ગુણોત્તરો અને વલણોનું વિશ્લેષણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જીએસટીમાં ત્રણ જુદા પ્રકારના ઑડિટ હોય છે. તે કયા છે ? જો રૂા. 2 કરોડથી વધારે વેચાણ હોય તો ઑડિટ, ખાસ ઑડિટ અને ગુપ્ત ઑડિટ જો રૂા. 2 કરોડથી વધારે વેચાણ હોય તો ઑડિટ, સામાન્ય ઑડિટ અને ખાસ ઑડિટ જો રૂા. 3 કરોડથી વધારે વેચાણ હોય તો ઑડિટ, સામાન્ય ઑડિટ અને ખાસ ઑડિટ જો રૂા. 2 કરોડથી વધારે વેચાણ હોય તો ઑડિટ, ખાસ ઑડિટ અને સુપરફિસિયલ ઑડિટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું 'માંગ જથ્થામાં' ફેરફાર દર્શાવે છે ? ઉપભોક્તાની પસંદગીમાં ફેરફાર – સેટરિશ પરિબસ ઉપભોક્તાની આવકમાં ફેરફાર – સેટરિશ પરિબસ સંલગ્ન વસ્તુની કિંમતમાં ફેરફાર – સેટરિશ પરિબસ વસ્તુની પોતાની કિંમતમાં ફેરફાર – સેટરિશ પરિબસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અંદાજપત્ર તૈયાર કરવાની પધ્ધતિ કે જેમાં અંદાજપત્ર તૈયાર કરતા દરેક સમયે બધી જ પ્રવૃત્તિઓનું પુર્નઃમૂલ્યાંકન થાય છે, તે ___ છે. કામગીરી અંદાજપત્ર રોલિંગ અંદાજપત્ર પરિવર્તનશીલ અંદાજપત્ર શૂન્ય અંદાજપત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિધાનોને ધ્યાનમાં લો.(I) મફતમાં મળતી વસ્તુઓ એ છે કે જેના માટે ચૂકવણી કરવી પડતી નથી અને આર્થિક વસ્તુઓ ચૂકવણી કર્યા વગર વાપરી શકાતી નથી.(II) મફત મળતી વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ વચ્ચેનો ભેદ કાયમી નથી. (I) અને (II) બંને ખોટાં છે. બંને (I) અને (II) સાચાં છે. માત્ર (I) સાચું છે. માત્ર (II) સાચું છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મૂડી અને મહેસુલી ખાતાંના સંબંધિત નીચેના વિધાનો વિચારો.(I) તમામ મહેસુલી ખાતાઓ અને આવકો વેપાર અને નફા-નુકશાન ખાતે લઈ જવામાં આવે છે અને તમામ મૂડી ખર્ચાઓ અને આવકો પાકા સરવૈયાંમાં લઈ જવામાં આવે છે. (II) કાયમી મિલકતનો ઘસારો, ધંધાકીય લોનનું વ્યાજ, કાયમી મિલકતના વેચાણની ખોટ અને અપ્રચલિત મિલકતનો ખર્ચ - મહેસુલી ખર્ચ તરીકે મહેસુલી ખાતામાં નોંધાય છે. (I) અને (II) બંને સાચાં છે. (I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી માત્ર (II) સાચું છે. માત્ર (I) સાચું છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું સૂત્ર બિંદુ સાપેક્ષતા માપવાનું છે ? બિંદુ સાપેક્ષતા = માંગ વક્રનું ઉપરનું આત્યંતિક બિંદુ / માંગ વક્રનું નીચેનું આત્યંતિક બિંદુ બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી ઉપરનો માંગ વક્રનો ઉપરનો ભાગ / આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો નીચેનો ભાગ બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો ઉપરનો ભાગ / આપેલ બિંદુથી ઉપરનો માંગવક્રનો નીચેનો ભાગ બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો નીચેનો ભાગ / આપેલ બિંદુથી ઉપરનો માંગ વક્રનો ઉપરનો ભાગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?