ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે ? 68 વર્ષ 62 વર્ષ 60 વર્ષ 65 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જોડકા જોડો.(P) પન્નાલાલ પટેલ(Q) ઝવેરચંદ મેઘાણી(R) કનૈયાલાલ મુનશી(S) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) સરસ્વતીચંદ્ર(2) ગુજરાતનો નાથ(3) માનવીની ભવાઇ(4) સૌરાષ્ટ્રની રસધાર P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-4, Q-1, R-3, S-2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યકિતઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે. 2 3 5 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પત્રકારિત્વના ક્ષેત્રમાં બાળમજૂરોને છોડાવવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા ? ભરૂચ સુરત સંજાણ ખંભાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે ? વિષુવ વૃત્ત કર્ક વૃત્ત મક્કર વૃત્ત આપેલ પૈકી કોઈ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે. લાલ, વાદળી, પીળો લાલ, લીલો, ગુલાબી પીળો, લીલો, વાદળી લાલ, લીલો, વાદળી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૌ પ્રથમ સત્યાગ્રહ કઇ જગ્યાએ કરવામાં આવ્યો ? બારડોલી ધરાસણા ચંપારણ દિલ્હી TRUE ANSWER : ? YOUR ANSWER : ?