પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? વિલ્સન હિલ ગિરનાર પાવાગઢ શેત્રુંજય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
A T I R A - ટેક્ષટાઇલ રિસર્ચ ઇન્સ્ટીટયૂશન કયાં આવેલું છે ? વડોદરા અમદાવાદ સુરત રાજકોટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોઇપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે ? 22 13 15 25 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના હાલના રાષ્ટ્રાપતિ કોણ છે ? એ.પી.જે.અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ રાજેન્દ્ર પ્રસાદ પ્રણવ મુખરજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું. કર્ણદેવ કુમારપાળ દુર્લભરાજ ચામુંડરાજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નવો મોરબી જીલ્લો કયા જીલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે ? રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગર રાજકોટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્ષ 2015માં 'આયોજન પંચ' ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ? વિકાસ પંચ વાઇબ્રન્ટ પંચ નેશનલ પંચ નીતિ પંચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? નરેન્દ્ર મોદી જવાહરલાલ નહેરૂ સરદાર પટેલ મોરારજી દેસાઇ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઇ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે. રેડીયમ જિંક યુરેનિયમ પારો TRUE ANSWER : ? YOUR ANSWER : ?