જયેશ એક સાયકલ રૂ.1200 માં ખરીદે છે અને રૂ.1104 માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું ? 9% 7% 8% 10% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૌ પ્રથમ સત્યાગ્રહ કઇ જગ્યાએ કરવામાં આવ્યો ? ધરાસણા દિલ્હી બારડોલી ચંપારણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું. ચામુંડરાજ દુર્લભરાજ કર્ણદેવ કુમારપાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈસ્ટ ઈંડીયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ કયાં આવી ? ભરૂચ સુરત વડોદરા અમદાવાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ ( substance) કયો છે ? લોખંડ હીરો સોનું પ્લેટિનમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
A T I R A - ટેક્ષટાઇલ રિસર્ચ ઇન્સ્ટીટયૂશન કયાં આવેલું છે ? વડોદરા રાજકોટ સુરત અમદાવાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જમ્મુ કાશ્મીર રાજયને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 302 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ? કલ્પના ચાવલા સુનિતા વિલીયમ્સ નીલ આર્મસ્ટ્રોંગ યુરી ગાગરીન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય ફક્ત Q સાચું છે. P અને Q - બંને ખોટા છે. ફક્ત P સાચું છે. P અને Q - બંને સાચા છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?