ભારતમાં જાહેર વહીવટી અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ? દિલ્લી વિશ્વવિદ્યાલય જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાહેર વહીવટના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્યની આવશ્યકતા નથી ? કાયદો વાસ્તુશાસ્ત્ર શિક્ષણ વહીવટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ? પ્રજાનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પેન્શન ફંડ એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી એકટ ક્યારે પસાર કરવામાં આવ્યો ? તા.1-9-2012 તા.19-9-2013 તા.19-9-2015 તા. 19-6-2013 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'જાહેર વહીવટ'(public Administration) સબંધમાં નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ? લોકપ્રશાસન સરકારી - વહીવટ તંત્ર રાજ્ય વહીવટ આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
RTE એટલે શું ? Right to Equality Right to Education Right to Evalution Right to Emergency TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય સર્વાનુમતે લેવાય બહુમતીથી લેવાય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ? હૈદરાબાદ વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય દિલ્હી વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાહેર વહીવટમાં જનસંપર્ક સાધવા માટે ગુજરાત સરકારે અપનાવેલ નવીન માધ્યમો અંગે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ? ગુણોત્સવ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી અભિયાન આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રચાયેલી 'ટ્રીબ્યુનલ' (વહીવટી પંચ) એટલે... વહીવટી ન્યાયાલય ન્યાયિક સંસ્થા તટસ્થ સંસ્થા કાયદાનું શાસન TRUE ANSWER : ? YOUR ANSWER : ?