ગુજરાત ખાતે આવેલ આઇ.એ.એસ ટ્રેનીંગ સેન્ટરનું નામ જણાવો. વિક્રમ સારાભાઈ આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર આદિત્ય બીરલા આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર એ. ડી. શોધન આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર એસ. રાજગોપાલાચારી આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માહિતી અધિકારનો કાયદો કયારથી અમલી બન્યો ? તા. 5-12-2005 તા. 14-11-2005 તા. 12-10-2005 તા. 10-12-2005 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'નવું લોકપ્રશાસન' શબ્દ કોણે પ્રયોજ્યો ? ક્રિસ્ટોફર હુડ ક્રિસ્ટોફર પોલીટ એન્ડુ મેસી ડેવિડ ઓસબોર્ન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં કઇ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહિવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? ગુજરાત યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવિર્સટી લો યુનિવર્સિટી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્ય વહીવટમાં E-Governance (ઈલેક્ટ્રોનિક શાસન) અપનાવવાથી કયા ફાયદા થયેલ છે ? ઝડપી કાર્ય-નિકાલ અને કાર્ય સરળીકરણ આપેલ તમામ માહિતીની ત્વરિત આપ-લે ભ્રષ્ટાચારમાં ઘટાડો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોની ફરિયાદ ઓનલાઈન મેળવવા માટે SWAGAT Online પર અરજી કરવાની હોય છે જેમાં SWAGAT એટલે ? આપેલ પૈકી એક પણ નહીં System of Wide Attention for Grivences Technic State Wide Area Grivences Application Technic State Wide Attention on Grievances by Application of Technology TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સનદી સેવાઓને 'એક કાયમી, વૈજ્ઞાનિક અને કૌશલ્યસભર અધિકારીઓની વ્યવસાયિક સંસ્થા' તરીકે કોણે વ્યાખ્યાયિત કરી ? બી.ફિલપ્પો હરમન ફીનર ઓ.જી.સ્ટાહેલ ઈ.એન.ગ્લેડન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાહેરનીતિ ઘડનાર તંત્રોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ? ધારાસભા કારોબારી અને અમલદારશાહી ન્યાયતંત્ર આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? પ્રો. વુડ્રો વિલ્સન હૈમિલ્ટન લ્યુથર ગ્યુલિક હેનરી ફેયોગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પોસ્ડકૉર્બ (POSDCORB) સૂત્ર મુખ્યતઃ કોના માટે હોય છે ? મેનેજમેન્ટનો સિદ્ધાંત સંચાલનના કાર્યો. સંચાલનનો સિદ્ધાંત સંગઠન (Organisation) નો સિદ્ધાંત TRUE ANSWER : ? YOUR ANSWER : ?