'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં' - પંક્તિ ક્યા છંદમાં છે ? હરિગીત મંદાક્રાંતા પૃથ્વી હરિણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગતિશીલ ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 'મેટ્રો રેલ'નું કાર્ય હાલ કઈ કંપની અંતર્ગત કરવામાં આવી રહ્યું છે ? મેટ્રો-લિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્ક એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે જણાવેલ નામોમાંથી ક્યા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? રાજેન્દ્રપ્રસાદ વી.વી. ગીરી જ્ઞાની ઝૈલસિંઘ નીલમ સંજીવ રેડ્ડી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા ? કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી જ્યોતીન્દ્ર દવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) National Science Day (b) World Environment Day (c) National Energy Conservation Day (d) World diabetes Day (1) 14 December(2) 5 June (3) 14 November(4) 28 February d-1, b-3, a-4, c-2 b-2, a-4, c-1, d-3 c-3, a-4, d-2, b-1 a-3, d-1, b-2, c-4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
MS PowerPoint માં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે ક્યા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? Tools → Hide Slide Slide Show → Hide Slide Format → Hide Slide View → Hide Slide TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં “ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ' દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી ? શ્રમિક આરોગ્ય ધન્વન્તરી રથ શ્રમયોગી કલ્યાણ આરોગ્ય રથ ધન્વન્તરી આરોગ્ય રથ ધન્વન્તરી શ્રમયોગી કલ્યાણ રથ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Arrange the jumbled parts and make a meaningful sentence :Twenty-twenty final / played with / team spirit / so / cold win / we / we. We could win twenty-twenty final so we played with team spirit. We could play with team spirit so we win twenty-twenty final. We win twenty-twenty final so we could play with spirit. We played with team spirit so we could win twenty-twenty final. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ? ગુજરાત વિદ્યાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય અકાદમી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ? સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા TRUE ANSWER : ? YOUR ANSWER : ?