કાર્યાનુસાર વેતન પ્રથાનો સિદ્ધાંત શું છે ? ઓછું વેતન ઓછી પડતર ઓછું વેતન વધુ નફો ઓછું વેતન વધુ સંતોષ વધુ ઉત્પાદન શ્રેષ્ઠ પરિણામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એ કોલોનીમાં 2/3 સભ્યો મેગેઝીન 'A' મંગાવે છે. અડધા સભ્યો મેગેઝીન 'B' મંગાવે છે. 80 સભ્યો બંને મેગેઝીન મંગાવે છે. 40 સભ્યો એક પણ મેગેઝીન મંગાવતા નથી. સભ્યોની સંખ્યા શોધો. 240 320 400 300 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયાની નિમણૂંક ___ દ્વારા કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં નાણા મંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાચી જોડણી મેળવો.અ. વ્યૂહાત્મક નિર્ણયબ. નક્કી કરેલા નિર્ણય ક. નિયમોની હારબદ્ધતા ડ. નિર્ણય ક્ષમતાની માહિતી1). વારંવાર ઉપયોગમાં લેવાય 2). નીતિ 3). લાંબાગાળાના નિર્ણય4). પદ્ધતિ અ-1, બ-2, ક-3, ડ-4 અ-3, બ-1, ક-4, ડ-2 અ-1, બ-4, ક-2, ડ-3 અ-4, બ-2, ક-3, ડ-1 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Select single word for the following phrase:"Government based on religion" Theocracy Plutocracy Diarchy Aristocracy TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NIFTY) માં કેટલી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે ? 50 30 500 100 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ? પ્રૉ. ઉર્વિ કે ફેડરિક ટેલરે આર્ગરિશે પીટર ડ્રકરે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'વેરની વસુલાત' નવલકથાના લેખક કોણ છે ? કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ નર્મદ રા.વિ.પાઠક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં (મે-2017) એડનના અખાતમાં ભારતીય નેવીએ કયા દેશના જહાજનું અપહરણ થતું અટકાવ્યું હતું ? લાઈબેરિયા જમૈકા સાયપ્રસ લેબેનોન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ? રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?