તા. 1 એપ્રિલ, 1981 પહેલા વારસામાં કે ભેટમાં મળેલ બોનસ શેર વેચવાથી થતાં કરપાત્ર મૂડી નફાની ગણતરી માટે ___ ચોખ્ખી વેચાણ કિંમતમાંથી બાદ મળશે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા નીચેના પૈકી કઈ કામગીરી કરવામાં આવતી નથી ?
1) વર્ગ-4ના પેન્શન કેસો અધિકૃત કરવા
2) વર્ગ-4ના સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો નિભાવવા
3) વર્ગ-1, 2 અને 3ના સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો નિભાવવા
4) વર્ગ 1, 2 અને 3ના પેન્શન કેસો અધિકૃત કરવા

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

કંપની ઓડિટરને ___ જોવા/મેળવવા/તપાસવાનો હક્ક છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?