ગુજરાતીની પ્રથમ મહાનવલ 'સરસ્વતીચંદ્ર' કોના દ્વારા રચવામાં આવેલી હતી ? નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ દલપતરામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાર્બોહાઈડ્રેટમાં નીચેનાં કયા તત્ત્વોનો સમાવેશ થાય છે ? 1. કાર્બન 2. હાઈડ્રોજન 3. નાઈટ્રોજન 4. ઓક્સિજન 1, 2, 4 1, 3, 4 2, 3, 4 1, 2, 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'. ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો. વર્ણાનુપ્રાસ શ્લેષ યમક અંત્યાનુપ્રાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ? 2300 રૂપિયા 2100 રૂપિયા 2200 રૂપિયા 2000 રૂપિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ? રમતના ખેલાડીને રમતની ટીમને રમતના અમ્યાયરને રમતના કોચને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી. - છંદ ઓળખાવો. ચોપાઈ ઝૂલણા હરિગીત સવૈયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા' કહેવતનો અર્થ આપો. મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું ટાંચાં સાધનો અને વાતો મોટી કરવી સસ્તાભાડામાં ધર્મસ્થળની યાત્રા કરવી ઓછી આવકવાળા માટેનો ધર્મલાભ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણાંપંચની રચના કરે છે ? અનુચ્છેદ 260 અનુચ્છેદ 112 અનુચ્છેદ 280 અનુચ્છેદ 360 TRUE ANSWER : ? YOUR ANSWER : ?