સંવિધાન સભાના ‘સંઘ શક્તિ સમિતિ’ના અધ્યક્ષ કોણ હતું ? ડો.બી.આર. આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ઉમાશંકર જોશી કાકા કાલેલકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તલોદ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા મહીસાગર મહેસાણા સાબરકાંઠા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'પ્રેમનાં આંસુ' કોની કૃતિ છે ? કુંદનીકા કાપડિયા ભોળાભાઈ પટેલ પ્રહલાદ પારેખ વર્ષા અડાલજા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
9 વાગ્યા પછી, રાત્રે 9 અને 10 વચ્ચે એક દિવાલ ઘડીયાળનો કલાક અને મિનિટ કાંટા એક બીજાના વિરુદ્ધ દિશામાં કયા સમયે થશે ? 9 : 15 મિનિટ 9 વાગીને 1/3 મિનિટ 9 : 16 મિનિટ 9 વાગીને 16(4/11) મિનિટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયો રાજવંશ હુણોના આક્રમણથી અત્યંત વિચલીત થયો ? કુષાણ મૌર્ય ગુપ્ત શૃંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો + નો અર્થ ÷ છે. ÷ નો અર્થ × છે. × નો અર્થ – છે. – નો અર્થ + છે. તો (75 × 25) ÷ 2 + 50 – 10 = ? 977.5 20 12 16.67 TRUE ANSWER : ? YOUR ANSWER : ?