‘ક્ષણોના મહેલમાં' કોનો ગઝલસંગ્રહ છે ? કવિ કાન્ત ઝવેરચંદ મેઘાણી ચિનુ મોદી ગૌરીશંકર જોષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તલોદ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા મહીસાગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક સંખ્યાના 7 ગણામાંથી 9 બાદ કરતાં મળતું પરિણામ તે સંખ્યાના 4 ગણા કરતાં 3 વધારે છે, તો સંખ્યા શોધો. 8 11 4 7 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતે કયા આફ્રિકી દેશમાં એક એગ્રિકલ્ચર ઈન્સ્ટિટયૂટની સ્થાપના માટે NABCONS સાથે કરાર કર્યા છે ? દક્ષિણ આફ્રિકા નાઈજીરિયા કેન્યા મલાવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક ધોરણમાં સુનંદા ઉપરથી 7 મા સ્થાન પર છે. વિજય ઉપરથી 15 મા અને નીચેથી 21 મા સ્થાન પર છે. સુનંદા નીચેથી કેટલામા સ્થાન પર હોય ? 27 મા 28 મા 39 મા 29 મા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભૂગોળના પિતા કોને માનવામાં આવે છે ? જ્યોર્જ મેન્ડલ ગેલેલીયો જ્યોર્જ લેખેતરે ઈટેરોસ્થેનિઝ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'સીમાંકન અને સીમોલ્લંઘન' કોની કૃતિ છે ? સિતાંશુ યશચંદ્ર કેશવ હર્ષદ ધ્રુવ જયંત પરીખ હરીશંકર દવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?